Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં કોંગ્રેસ કરી રહી છે જોરદાર તૈયારીઓ! વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસનો એડિચોટીનો જોર! ઓલપાડ ખાતે રાહુલ ગાંધીના આઠ વચનો બાબતે ઘેર ઘેર ચર્ચા અને બેઠકો, કોંગ્રેસ બનાવશે સરકાર : દર્શન નાયક

Our Visitor

561030
Total Users : 561030
Total views : 562401

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત કાસલા બુજરંગ, કાસલા ખુદ,કાછોલ અને ઓરમા ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકા વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

જનસંપર્ક કરતા ગુજરાત પ્રદેશ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક

તો બીજીતરફ 155- ઓલપાડ વિધાનસભા વિસ્તારના સ્યાદલા ગામ ખાતે પાટીદાર અને હળપતિ સમાજના આગેવાનો સાથે મિટિંગ યોજી તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી તથા આવનાર વિધાનસભાની ચૂંટણી ના સંદર્ભમાં કોંગ્રેસ પાર્ટીના મેનીફેસ્ટો, તેમજ રાહુલ ગાંધીજીએ આપેલ આઠ વચનો બાબતે ચર્ચાઓ કરી હતી. વધુમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા ભાજપના ખોટા વચનો ઝુઠા વાયદાઓથી કંટાળી ગઈ છે. અને મોંઘવારી, GST, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, વીજળી, ખેડૂતોને પડતી પારાવાર મુશ્કેલીઓને ભાજપની સરકાર હટાવી શકી નથી. જેથી આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો મિજાજ બદલાઈ જશે અને ભાજપને સત્તા ઉપરથી પછાડી કોંગ્રેસ પક્ષ સરકાર બનાવશે તેવી આશા દર્શન નાયકે દર્શાવી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતમાં કોંગ્રેસ કરી રહી છે જોરદાર તૈયારીઓ! વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસનો એડિચોટીનો જોર! ઓલપાડ ખાતે રાહુલ ગાંધીના આઠ વચનો બાબતે ઘેર ઘેર ચર્ચા અને બેઠકો, કોંગ્રેસ બનાવશે સરકાર : દર્શન નાયક

Related posts

બુટલેગરો તો ઠીક પણ હવે વહીવટદારો પણ બન્યા બેફામ! શાહીબાગના કુખ્યાત બુટલેગરના ત્યાં SMC એ રેડ પાડતાં વહીવટદાર ઉભી પૂંછડીએ ભાગ્યો?

Phone: 9998685264.

જૂનાગઢના ગિરનારી સંત કાશ્મીરી બાપુનું નિધન, ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ, બાપુને તેમના આશ્રમમાં સમાધિ અપાઈ

Phone: 9998685264.

શ્રી વિહત કૃપા નવયુવક મંડળ છારા સમાજ સંઘ દ્વારા આયોજિત છારા ભાંતુ સમાજમાં 70 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સમૂહ-લગ્નનો આયોજન કરાયો, 10 દુલ્હા દુલ્હનોના લગ્ન કરાવાયા, સમગ્ર પંથકમાં તહેવાર જેવો માહોલ બન્યો

Phone: 9998685264.

Leave a Comment