Author : Phone: 9998685264.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છારાનગર રોડ કટિંગ ની નોટિસ અપાઈ, રોડ કટિંગમાં જાતીય ભેદભાવ હોવાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ! એડવોકેટ શમશાદખાન પઠાણના નેતૃત્વમાં આજે રાજીવગાંધી ભવન ખાતે વાંધા અરજી આપવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટી.પી સ્કીમ ૯૬ (બી) અમલ માટે તારીખ ૨૬/૫/૨૦૨૨ ના રોજ છારાનગર રોડ – કુબેરનગરમાં વસવાટ કરતા રહીશોને નોટીસો આપેલ છે. અ.મ્યુ.કો...
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું માનવતાવાદી અભિગમ, VVIP લોકોને IPL ની ફાઈનલ મેચ જોવા માટે લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું, પણ એક વિકલાંગ બાળકની મેચ જોવાની ઈચ્છા પુરી કરવા કમિશ્નરે પોતે મદદ કરી, જોર શોરથી થઈ રહી છે પ્રશંસા
અમદાવાદના ઓઢવના જાણીતા ગાયનેક ડો. રાજકુમાર ખુબચંદાની પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ને કોલ કર્યો. તેમની વિનંતી હતી કે તેમના સંપૂર્ણ વિકલાંગ પુત્ર આયુષને ક્રિકેટનો એટલો...
જૂનાગઢ DYSP એ ગુજરાત પોલીસનો ગૌરવ વધાર્યો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના હસ્તે મળ્યો એક્સલેશન ઈન ઇન્વેસ્ટિગેશન એવોર્ડ,ભાવનગરમા થયેલ ડબલ મર્ડર કેસમાં સચોટ તપાસ કરી આરોપીને આજીવન કેદની સજા કરાવડાવી!
હાલ જૂનાગઢ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પ્રદિપસિંહ જાડેજાને કેન્દ્ર ગૃહમંત્રી અમીત શાહના હસ્તે મેડલ (એવોર્ડ) પહેરવવામાં આવ્યો હતો. આ એવોર્ડ ભાવનગરમાં થયેલ ડબલ મર્ડર કેસમાં...
સુરત જિલ્લામાં કોરોના કાળમાં ફાળવેલી ૪.૨૧ કરોડની ઇન્સેન્ટિવ ગ્રાન્ટની તપાસની માગ!
અનેક કર્મચારીઓને નાણા ન મળ્યાની રાવ, સમગ્ર મામલે તપાસ થાય તો ગેરરીતિ બહાર આવવાની સંભાવના
સરકાર દ્વારા કોવિડ-૧૯ રસીકરણ અભિયાન માટેના ખર્ચ અંગેની ગાઇડલાઇન પ્રમાણે જિલ્લા બ્લોક કક્ષાઍ ખર્ચ કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લા આશા ફેસિલિટર અને...
મહા મુકાબલો / ગુજરાત ટાઈટન્સ vs/ રાજસ્થાન રોયલ્સ વચ્ચે ગ્રાન્ડ ફિનાલે, ગુજરાત પ્રથમ અને રાજસ્થાનની બીજી વખત ટાઇટલ જીતવાની આશા, સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસનો ચાંપતો બંદોબસ્ત
ક્રિકેટ ગ્રાઉન્ડમાં જામશે દર્શકોની ભીડસ્ટેડિયમ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્તલાખોની સંખ્યામાં આવશે દર્શકોએશિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે આઇપીએલની ફાઇનલ મેચ રમાવાની છે. મોટેરાના નરેન્દ્ર મોદી...
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે નરોડા ઓવરબ્રિજને સંત શિરોમણી રોહિદાસ બ્રિજ નામ આપવા ચાલતા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું.
છેલ્લા ઘણા સમયથી અમદાવાદના નરોડા ખાતેના રેલવે ઓવરબ્રિજના નામાંકરણને લઈ વિવાદ વકર્યો છે. જેમાં એક તરફ સિંધી સમાજ દ્વારા પોતાના સંત મહારાજના નામે બ્રિજનું નામ...
બનાસકાંઠાના ડીસાના કુંપટ ગામમાં ઠાકોર યુવકના વરઘોડા ઉપર પથ્થરમારો! પોલીસ ઉપર પણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી? જિલ્લા પોલીસ વડાએ કહ્યું ગામમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં, કોઈને વધુ ઈજા નથી થઈ
બનાસકાંઠામાં પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે કૂંપટ ગામે આજે ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા પોલીસ કર્મચારી કોઈ ઘાયલ નથી થયાં બનાસકાંઠામાં...

