કલોલ / વ્યાજના દુષણનો અંત આખરે ક્યારે આવશે, વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાત કર્યો, પરિવારમાં માતમ,
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) *કલોલના વેપારીએ કરી આત્મહત્યાવ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવ્યુ*3 લાખ રૂપિયા 8 ટકા વ્યાજે લીધા હતા*કલોલના વેપારીએ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવ્યું હોવાની...

