Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રૂપાલા સામે ભારે વિરોધ! ક્ષત્રિય સમાજની 100 જેટલી મહિલાઓ નોંધાવશે ઉમેદવારી, ભાજપના ઉમેદવારોએ ગામમાં એન્ટ્રી કરવી નહી….

રૂપાલા સામે ભારે વિરોધ! ક્ષત્રિય સમાજની 100 જેટલી મહિલાઓ નોંધાવશે ઉમેદવારી, ભાજપના ઉમેદવારોએ ગામમાં એન્ટ્રી કરવી નહી….

Our Visitor

009769
Total Users : 9769
Total views : 11437
Who's Online : 1

રૂપાલા સામે ભારે વિરોધ! ક્ષત્રિય સમાજની 100 જેટલી મહિલાઓ નોંધાવશે ઉમેદવારી, ભાજપના ઉમેદવારોએ ગામમાં એન્ટ્રી કરવી નહી….

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

મહિલાઓએ નવી રણનીતિ બનાવી છે
અહેવાલો અનુસાર, પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ બનાવી છે. જેમાં રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિય સમાજની મહિલા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલએ આ જાહેરાત કરી હતી. તૃપ્તિબા રાઓલે જણાવ્યું છે કે, આ રીતે ચૂંટણીમાં નામાંકન ભરી ઇતિહાસ રચીશું.’ નોંધનીય છે કે, 100 જેટલી ઉમેદવારી થાય તો ચૂંટણી પંચને બેલેટ પેપરથી ચૂંટણી યોજવી પડે છે.

રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓને ગામમાં નો-એન્ટ્રી

પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં એવા પોસ્ટર લાગ્યાં છે કે, જ્યા સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓએ ગામમાં પ્રચાર કરવા માટે આવવું નહીં. ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે, હજુ ઉમેદવારોએ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે અત્યારથી ભાજપ વિરુધ્ધ માહોલ જામ્યો છે ત્ય અને ગામડાઓમાં પોસ્ટર લાગતાં ભાજપના સ્થાનિક નેતાઓ મૂંઝાયા છે. મોટાભાગના ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતાં ગામડાઓમાં તો ચૂંટણી બહિષ્કાર સુધીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.


રૂપાલા સામે ભારે વિરોધ! ક્ષત્રિય સમાજની 100 જેટલી મહિલાઓ નોંધાવશે ઉમેદવારી, ભાજપના ઉમેદવારોએ ગામમાં એન્ટ્રી કરવી નહી….

Related posts

અમદાવાદ /હું સાયબર ક્રાઈમમાં જવાબ લખાવવા નહી આવું તમારે જે કરવું હોય કરો,ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો

Ritesh Parmar

વાઇબ્રન્ટ ગુજરાત : વડાપ્રધાન મોદી આજથી ગુજરાતની મુલાકાતે, વાઇબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન

Ritesh Parmar

અધિક માસ અને શ્રાવણને લઈને દશામાંની સ્થાપના ક્યારે કરવી તેને લઈને ભક્તોમાં ઉત્પન્ન થઈ અસમંજસ! સાચો ઉપાય બતાવી રહ્યા છે જ્યોતિષ આચાર્ય પાર્થ ભટ્ટ

Ritesh Parmar

Leave a Comment