Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હીરાબાની તબિયતમાં સુધારો: રાજકીય અગ્રણીઓનો ખબર પૂછવા જમાવડો, વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા દિલ્હીથી રવાના

Our Visitor

000026
Total Users : 26
Total views : 94
Who's Online : 0
Views 2802

ગઈકાલે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં પુત્ર પુત્રવધુ સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા ત્યારે આજે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પીએમ મોદીના માતા હીરાબાને તબિયત નાદુરસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.PM મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો છે તેવો પરિપત્ર યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ટૂંક સમયમાં સીએમ ભુપેન્દ્ર પટેલ ખબર અંતર પૂછવા પહોંચશે.

તમામ એમએલએ હીરાબાના પૂછવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા. સાંસદ પરિમલ નથવાણી કે કૈલાશ નાથન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. હીરાબાની તબિયત અને સારવાર અંગે માહિતી મેળવી હતી.

હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ થયા બાદ અહીં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પહોંચ્યા હતા. આ ઉપરાંત અધિકારીમાં કે.કૈલાસનાથન સહિત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ માતાની ખબર જાણવા આવી રહ્યાં છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, તેમની તબિયત સુધારા પર હોવાનું સામે આવ્યું છે. સામાન્ય બલ્ડપ્રેશરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

હીરાબાની તબિયતમાં સુધારો: રાજકીય અગ્રણીઓનો ખબર પૂછવા જમાવડો, વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા દિલ્હીથી રવાના

Related posts

વિકાસ સહાય ઈન્ચાર્જમાંથી હવે કાયમી ડીજીપી બનશે? સૂત્ર યુપીએસસીની મંજૂરી

Phone: 9998685264.

ખેડા /ફરજ પર તૈનાત PSI ઉપર ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી, લાકડીઓ થી પોલીસ ઉપર હુમલો

Phone: 9998685264.

મહેમદાવાદ ગામમાં ઉતરાયણના પર્વમાં પતંગ કાપવાને લઈને અથડામણ થતાં બે જૂથ વચ્ચે ધીંગાણું, પોલીસે મોરચો સંભાળ્યો

Phone: 9998685264.

Leave a Comment