Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફેરવી નાખ્યો નિર્ણય, શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર રદ કર્યો,

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 301

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

    આજની કેબિનેટ મિટિંગમાં રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોને 8 કલાક ફરજીયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરાયો છે.શિક્ષણ મંત્રીએ હજુ મંગળવારે જ આ નિર્ણયમાં ફેરફાર નહી કરવાનો હુંકાર કર્યો હતો.તેના 24 કલાકમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પીછેહઠ કરી છે. મહત્વનું છે કે,શિક્ષકોને ફરજીયાત રીતે સોમવારથી શુક્રવાર 8 કલાક અને શનિવારે 5 કલાક હાજર રહેવા આદેશ અપાયો હતો. જેનો સખત વિરોધ થતાં તાત્કાલિક અસરે નિર્ણય બદલવા ફરજ પડી છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફેરવી નાખ્યો નિર્ણય, શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર રદ કર્યો,

Related posts

સાબરકાંઠાના ગાંભોઇમાં ચોકાવનારો કિસ્સો! અધૂરા માસે જન્મેલી બાળકીને જીવતી દાટી દીધી, આર્થિક તંગીના કારણે માતા-પીતાએ આવું પગલું ભર્યું, બાળકી જીવિત બહાર કઢાઈ

Phone: 9998685264.

અમદાવાદમાં શરૂ થનાર મેટ્રોનો સુંદર નજારો,
30 સપ્ટેમ્બરે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1નું લોકાર્પણ!
આ સુંદર નજારો તમારૂં મન પણ મોહી લેશે
મેટ્રોનો નજારો જોતા મુસાફરી કરવાનો ઉત્સાહ વધારી દેશે

Phone: 9998685264.

ઓલપાડ તાલુકાના કુડસદ રેલવે સ્ટેશનને લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે! 5 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામ સાથે અન્યાય, નોકરી, રોજગાર, વિદ્યાર્થીઓ અને અરસ પરસ વેપાર કરતા લોકોને પડે છે હાલાકી, દર્શન નાયકે પશ્ચિમ રેલ્વે મેનેજરને પત્ર લખીને ન્યાયની માંગ કરી

Phone: 9998685264.

Leave a Comment