Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 11322

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

અહેવાલ – રીતેશ પરમાર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પિતા-પુત્રની આત્મહત્યાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત અને પરેશાન છે, આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પિતા-પુત્ર બંને સ્ટેશન પર આરામથી વાતો કરી રહ્યા છે અને અચાનક પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી સામેથી આવતી ટ્રેનની સામે હાથ પકડીને સુઈ જાય છે.

જુઓ પિતા-પુત્રની આત્મહત્યાંનો દર્દનાક વિડીયો

મૃતક હરીશ મહેતા મુંબઈમાં શેર માર્કેટમાં કામ કરતો હતો. જ્યારે જય મહેતા ડીટીપી ઓપરેટર હતા. તેઓ વસઈમાં રહેતા હતા. જયના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. શેરબજારમાં રોકાણમાં ભારે નુકસાન બાદ હરીશ અને જય મહેતા દેવામાં ડૂબી ગયા હતા. આ ચિંતાના કારણે આ પિતાપુત્રએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.
હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

Related posts

ચોરી કરવાનો નવો કીમિયો, પલમ્બરની આડમાં ઘરની રેકી કરી ચોરીને આપતો અંજામ, પુણા પોલીસે ઝડપી પાડ્યો

Phone: 9998685264.

સરદારનગર પોલીસ મથકના PSI દરજીને મેટ્રો કોર્ટે રીતસરના ખખડાવ્યા,PSI એ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટ મેળવી ત્રણ ગુનામાં આરોપીને રજૂ કરતા કોર્ટ ખફા

Phone: 9998685264.

અંકલેશ્વરમાં કન્ટેનરમાં PIની ઓફિસ કાર્યરત કરાઈ, જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું લોકાર્પણ

Phone: 9998685264.

Leave a Comment