અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા કોમી એકતા અને હર્ષો ઉલ્લાહસ સાથે શાંતિમય રીતે સંપૂર્ણ! અમદાવાદની જનતા અને હરિભક્તોએ ગુજરાત પોલીસનો આભાર પ્રકટ કર્યો, લાખો ભક્તોની જનમેદની ઉમટી પડી
છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી અમદાવાદ પોલીસ દ્વારા ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને સફળ બનાવવા રાત-દિવસ એક કરી આકરી મહેનત કરી રહી હતી. અને...

