આઝાદીના મહાન પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે નરોડા ખાતે કર્ણાવતી સુઝુકી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યો, વીર શહીદોની યાદમાં ધ્વજ વંદન કરી વંદે માતરમ જય હિંદના નારા લગાવ્યા
અહેવાલ – નિલેશ ઘાંઘેકર આજ રોજ આઝાદીના મહાપર્વ નિમિતે સમગ્ર ભારત દેશના ખૂણે ખૂણે દેશભક્તિનો રંગ આઝાદીનો જસન મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદના...

