Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આઝાદીના મહાન પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે નરોડા ખાતે કર્ણાવતી સુઝુકી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યો, વીર શહીદોની યાદમાં ધ્વજ વંદન કરી વંદે માતરમ જય હિંદના નારા લગાવ્યા

આઝાદીના મહાન પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે નરોડા ખાતે કર્ણાવતી સુઝુકી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યો, વીર શહીદોની યાદમાં ધ્વજ વંદન કરી વંદે માતરમ જય હિંદના નારા લગાવ્યા

Our Visitor

009827
Total Users : 9827
Total views : 11506
Who's Online : 0

આઝાદીના મહાન પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે નરોડા ખાતે કર્ણાવતી સુઝુકી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યો, વીર શહીદોની યાદમાં ધ્વજ વંદન કરી વંદે માતરમ જય હિંદના નારા લગાવ્યા

અહેવાલ – નિલેશ ઘાંઘેકર

આજ રોજ આઝાદીના મહાપર્વ નિમિતે સમગ્ર ભારત દેશના ખૂણે ખૂણે દેશભક્તિનો રંગ આઝાદીનો જસન મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદના નરોડા ખાતેના કર્ણાવતી સુઝુકી દ્વારા બાઈક રેલીનો આયોજન કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત દેશની આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર સપૂતોને યાદ કરી તેમને સલામી આપવામાં આવી હતી.

નરોડા ખાતેના કર્ણાવતી સુઝુકી કંપનીના તમામ હોદ્દેદારો, કર્મચારીઓ, આજુબાજુના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજના 77 માં આઝાદીના વર્ષ નિમિતે સૌ પ્રથમ ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સામાજિક કાર્યકર્તાઓ અને કર્ણાવતી સુઝુકી કંપનીના કર્મચારીઓ દ્વારા પોતાના વ્યક્તવ્યમાં આજની યુવા પેઢીને આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર જવાનોના બલિદાનને યાદ કરાવી દેશભક્તિના પાઠ શીખવ્યા હતા. અને ત્યારબાદ હાથમાં તિરંગો લહેરાવી બાઈક રેલી કાઢવામાં આવી હતી. બાઈક રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ જય હિંદ વંદે માતરમના નારા લગાવી દેશભક્તિનો એક ઉત્તમ ઉદાહરણ પૂરો પાડ્યો હતો.


આઝાદીના મહાન પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે નરોડા ખાતે કર્ણાવતી સુઝુકી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યો, વીર શહીદોની યાદમાં ધ્વજ વંદન કરી વંદે માતરમ જય હિંદના નારા લગાવ્યા

Related posts

સુરત / ઓલપાડ તાલુકા કોંગ્રેસ આક્રમક મૂડમાં! મોંઘવારી, ખેડૂતોના પડતર પ્રશ્નો અને કીમ ઓવરબ્રિજની અધૂરી કામગીરી ના વિરોધમાં ધરણા પ્રદર્શન, પ્રદર્શનકારિયોની પોલીસ દ્વારા અટકાયત

Ritesh Parmar

ભાજપ સાથે મળેલો છે નિલેશ કુંભાણી : કોંગ્રેસ શિસ્ત સમિતિએ લીધો આકરો નિર્ણય, કુંભાણી 6 વર્ષ માટે સસ્પેન્ડ

Ritesh Parmar

સુરતના મહુવામાં દારૂના ગુનામાં પકડાયેલ ગાડીને છોડવા પોલીસ કોન્સ્ટેબલે 1 લાખ માંગ્યા! 50 હજારની લાંચ લેતા ACB ના હાથે રંગેહાથ ઝડપાયો

Ritesh Parmar

Leave a Comment