અમદાવાદ શાહીબાગ જુના સર્કિટ હાઉસ ખાતે હિન્દી મહાસઘ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠક માં ગુજરાતમાં વસવાટ કરતા હિન્દી ભાષીઓ પડતી હાલાકી...
સુરત, તા:૩૧ રાજ્યમાં લમ્પી વાયરસના નો રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. સરકારે રસીકરણ યુદ્ધના ધોરણે કરવાના આદેશો આપ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સુરત...
મહાત્મા ગાંધીજીનાં ગુજરાત રાજયમાં નશાબંધીનો કાયદો અમલમાં છે અને આ કાયદો અમલમાં હોવા છતાં આપણે વર્તમાનપત્રોમાં જોઈએ છીએ કે પુષ્કળ પ્રમાણમાં દારૂ વેચાઈ અને પકડાય...
તારીખ: 28 લઠ્ઠાકાંડ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ એ રાજીનામું આપવું જોઈએ: ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવી જી એ અને સી.આર....
સુરત,તા.૨૭ સુરત જીલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં સરકારી જમીનોમાં ગેરકાયેદ દબાણ કરી ધમધમતા ગેરકાયદે ઝીંગા તળાવોને દુર કરવાની માંગ સાથે સહકારી અને ખેડુત અગ્રણી તથા ગુજરાત...
બોટાદ લઠ્ઠાકાંડમાં અત્યારસુધી 35થી વધુ લોકોના મોતકોઈ અનિચ્છનીય ઘટના ફરી ન બને તે માટે જુના નાવડા ગ્રામ પંચાયતે લીધો મહત્વનો નિર્ણયગામમાં જો કોઈ દારૂનું વેચાણ...
અમદાવાદઃ બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં કુલ 18 લોકોના મોત થયા છે. જ્યારે હાલ 32 લોકોને ગંભીર અસર થતા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી...