
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદના લાલદરવાજા પાસેના સરદારબાગ ખાતે ભારતીય મજદૂર સંઘ તેમજ અમદાવાદ જિલ્લા આંગણવાડીના કર્મચારીઓ જેમાં 300 થી વધુ મહિલાઓ હાજર રહી આંગણવાડી અને કર્મચારી સંઘના પડતર પ્રશ્નો માટે સરકાર સામે દેખાવ કરી પોતાની માંગણીઓ સ્વીકારવા નારાઓ લગાવી તેમજ પોસ્ટર બેનર પર પોતાની માંગણીઓ દર્શાવી સરકારનો સખત વિરોધ કર્યો હતો.જો તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં ના આવે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.ઊગ્ર આંદોલન અને ભારે દેખાવો તેમજ સૂત્રો ચાર કરતા છેલ્લે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર ને આવેદન પત્ર આપ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન અમદાવાદ જિલ્લા આંગણવાડીના મંત્રી નિર્મળભાઈ, ભારતીય મજદૂર સંઘના ગુજરાત ઉપાધ્યક્ષ મીનાબેન ડોરિયા, અમદાવાદ જિલ્લાના આંગણવાડી કર્મચારી મહાસંઘના મંત્રી મધુબેન, અમદાવાદ જિલ્લા આંગણવાડી મંત્રી વિરુબેન તેમજ નીલાબેન ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી.
*શુ હતી માંગણીઓ વાંચો






Total Users : 25
Total views : 93
Who's Online : 0