સુરત / ઓલપાડ પોલીસની દારૂબંધીની શંકાસ્પદ ભૂમિકાને લઈ કોંગ્રેસના નેતા દર્શન નાયકે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર, કહ્યું ઓલપાડમાં દારૂના દુષણના લીધે વધી રહ્યો છે ક્રાઈમ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે ભરો પગલા, અખાદ્ય ગોળના કાળા કારોબાર ને બંધ કરાવો
સુરત જીલ્લાનાં ઓલપાડ તાલુકામાં વિજિલન્સ ની ટીમ દ્વારા કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની પ્રોહિબિશન કાયદાનાં પાલન કરાવવાની કામગીરી શંકાના દાયરામાં હોય યોગ્ય તપાસ કરાવી જવાબદારો સામે...

