સુરત રેલ્વે સ્ટેશન પર ભાગદોડ, એક યાત્રીને હાર્ટએટેક આવતા મોત નીપજ્યું, ટ્રેનોની અછત અને અસુવિધા માટે રાજ્ય સરકાર બેદરકાર : કોંગ્રેસ નેતા દર્શન નાયક
સુરત :11/11/23 સુરત રેલવે સ્ટેશન પર ભાગદોડ ની ઘટના બની હતી. હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ ટ્રેનમાં બેસવા માટે ભાગદોડ સાથે ધક્કા મૂકી કરી હતી. વધુ પડતી...

