સુરત/ ગ્રીષ્મા હત્યાંના વિરોધમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર, કહ્યું થોડી શરમ હોય તો રાજીનામુ આપો, રાજીનામુ નહી આપો તો અમે ગુજરાતમાં તમને શોધવા નીકળીશુ
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) સુરતમાં ગ્રીષ્માની હત્યાની ઘટનાને લઇને સુરત અને ગુજરાતના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકો ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાસીની...

