ડેરા સચ્ચા સૌદાના 74માં સ્થાપના મહિનાની ઉજવણી માનવતાવાદી કાર્યો કરીને કરાઈ,અનુયાયીઓ દ્વારા સેવાકીય કાર્યો કરાયા,આધ્યાત્મિક સ્થાપના મહિનો અમદાવાદમાં નિર્દોષ પક્ષીઓને સમર્પિત કરવામાં આવ્યો હતો,ગરીબ લોકોને અનાજની કીટનો વિતરણ કરાયો
રીતેશ પરમાર કાળઝાળ ગરમી હોવા છતાં નામ-પુન કાર્યક્રમમાં વિવિધ બ્લોકમાંથી લોકો ઉમટી પડ્યા હતા-માનવતાના સત્કાર્યોને ગતિ આપી, પક્ષીઓ માટે 250 જળ પક્ષીઓ રાખવામાં આવ્યા-15 જરૂરિયાતમંદોને...

