ગુજરાત પ્રદેશ ભાંતુ વિકાસ પરિષદ દ્વારા ભાંતુ વિમુક્તિ દિવસની ઉજવણી કરાઈ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, IAS IPS અને અન્ય ઉચ્ચ હોદ્દા માટે આકરી મહેનત કરવા વિદ્યાર્થીઓને કરાયા પ્રોત્સાહિત, સમાજને જાગૃત થવાની જરૂર : આગેવાનો એ સંકલ્પ લેવડાવ્યો
અમદાવાદ શહેરના પૂર્વમા આવેલ કુબેરનગર ખાતેના છારાનગરમા છારા ભાંતુ સમાજ આઝાદીના પહેલાથી વસવાટ કરે છે. આ સમાજના પૂર્વજોએ આઝાદીના લડાઈમાં ભારતના સ્વતંત્ર સેનાનીઓ સાથે મળી...

