ગુજરાતમાં અશાંતિ ફેલાવનારા અપરાધીઓની હવે ખેર નથી, ગેરકાયદેસર હથિયારોના જોરે ગુજરાતની શાંતિ ડહોળનારાને બકસવામાં નહી આવે, પોલીસ વડા આશિષ ભાટિયા
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ ગુજરાત પોલીસ અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે દોડતી થઇ ગઇ છે. એટલું જ નહીં...

