અમદાવાદ /કુબેરનગર વિસ્તારના છારાનગરમાં પીવાના પાણી અને ગંદકીથી સ્થાનિક લોકોમાં આક્રોશ,વારંવાર રજુઆત છતાં કોર્પોરેટરો અને અધિકારીઓના આંખ આડા કાન,
જયેન્દ્ર અભવેકર *સમસ્યાઓનું નિવારણ ના થાય તો સ્થાનિક કોર્પોરેટરો સામે દેખાવ કરાશે. *કોર્પોરેશનના અધિકારીઓ ને વારંવાર રજુઆત છતાં કોઈ નિરાકરણ થતું નથી*સ્થાનિક રહીશો માં ગટરના...

