અમદાવાદના સર્કિટ હાઉસમાં કરણી સેનાની બેઠક યોજાઈ! અયોધ્યા ખાતેના રામ મંદિર અને નારી શક્તિ વિશે મહત્વની ચર્ચા કરાઈ, કરણી સેનાના કાર્યકરોને પદભાર સોંપાયા, મેડિકલ કેમ્પ અને અન્ય સેવાકીય કાર્યો ઉપર કામ કરશે કરણી સેના
અમદાવાદ… અમદાવાદ શહેરના સર્કિટ હાઉસ ખાતે આજે ગુજરાત કરણી સેનાના પ્રમુખ શ્રી સોનાસિંહ રાજપૂતજીની અધ્યક્ષતામાં રાજ્ય કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, રાજ્ય...

