ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદિવાસી યાત્રા અંતર્ગત આજે સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસે ઘેર ઘેર જઈને આદિવાસી યાત્રાની ઝુંબેશનું અનુકરણ કર્યુ! યાત્રા અંતર્ગત આદિવાસીઓને પડતી હાલાકીઓ અને પડતર પ્રશ્નો
ઉપર કામ કરાયો
આજરોજ સુરતના ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ ના આદિવાસી સત્યાગ્રહ યાત્રા અંતર્ગત ઓલપાડ વિધાનસભા વિસ્તારના જોઠાણ, વડોદ તથા કરમલા ગામ ખાતે આદિવાસી...

