સુરત / સુમુલ દૂધ ડેરી ઉત્પાદન સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા છતાં આદિવાસીઓ અને પશુપાલકો સાથે અન્યાય! ડેરીના સંચાલકો દ્વારા અન્યાય કરાતા તેમની ફરિયાદ સુમુલ ડેરીના ચેરમેન અને ડિરેક્ટરને કરાઈ : દર્શન નાયક
સુમુલ ડેરીના સંચાલકો દ્વારા આદિવાસીઓ અને પશુપાલકો સાથે કરાઈ રહેલા અન્યાય સામે સુરત જિલ્લાના સહકારી ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા દર્શનકુમાર અમૃતલાલ નાયક,સભાસદ-સાંધીએર દૂધ ઉત્પાદક...

