Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત SCST સેલના ACP આર. કે. ઝાલા નિવૃત : સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા ભવ્ય વિદાય અપાઈ

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 2412

સુરત: એસ.સી.એસ.ટી. સેલના એસીપી આર.કે.ઝાલા આજે નિવૃત્ત થતા હોય સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિતનાની ઉચ્‍ચ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય વિદાયમાન અપાયું હતું.

મૂળ ભડીયાદ તા. લખતર જી. સુરેન્‍દ્રનગરના વતની અને રાજકોટમાં રહેતા રાજેન્‍દ્રસિંહ કનકસિંહ ઝાલા ૧૯૯૩માં જીપીએસસીની પરીક્ષા ઉતીર્ણ કરી પી.એસ.આઇ.તરીકે સિલેકટ થયા બાદ પ્રથમ વલસાડ, બરોડા, રાજકોટ, કચ્‍છ તથા સ્‍ટેટ ડ્રાઇવમાં ફરજ બજાવી હતી. ત્‍યારબાદ પોલીસ ઇન્‍સ્‍પેકટરનું પ્રમોશન મળ્‍યા બાદ ભાવનગર તથા મોરબી સહિતના જિલ્લામાં પ્રશંસનીય ફરજ બજાવી હતી અને હાલમાં સુરત એસ.સી.એસ.ટી. સેલમાં એસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

વિવિધ જિલ્લામાં ૨૯ વર્ષ સુધી સરાહનીય ફરજ બજાવનાર સુરતના એસીપી આર.કે.ઝાલા આજે નિવૃત્ત થતા સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓએ ભવ્‍ય વિદાયમાન આપી શુભેચ્‍છા પાઠવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત SCST સેલના ACP આર. કે. ઝાલા નિવૃત : સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા ભવ્ય વિદાય અપાઈ

Related posts

વધુ એક યુવતીની હત્યાં / વડોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે 20 વર્ષીય યુવતીની હત્યાં કરી! પ્રાથમિક તપાસમાં યુવતીનું ગળુ દબાવી અને ડામ આપી હત્યાં કરી હોવાનું સામે આવ્યું

Phone: 9998685264.

અમદાવાદીયો માટે ખુશખબર” વહેલી સવારે ગાંધી બ્રિજ ઉપર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ લેવાયો! જુઓ વિડીયો

Phone: 9998685264.

સુરત /સાયણ થી અમરોલી ચાર રસ્તાથી જહાંગીરપુરા સુધી થતી ટ્રાફિક સમસ્યાથી નાગરિકો પરેશાન! સુરત પોલીસ કમિશ્નર અને કલેકટરને કરાઈ રજુઆત, સમસ્યાનો નિવારણ અને રેલ્વે બ્રિજ બનાવવામાં નહી આવે તો થશે ચક્કાજામ : દર્શન નાયક નેતા કોંગ્રેસ

Phone: 9998685264.

Leave a Comment