Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદિવાસી યાત્રા અંતર્ગત આજે સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસે ઘેર ઘેર જઈને આદિવાસી યાત્રાની ઝુંબેશનું અનુકરણ કર્યુ! યાત્રા અંતર્ગત આદિવાસીઓને પડતી હાલાકીઓ અને પડતર પ્રશ્નો
ઉપર કામ કરાયો

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદિવાસી યાત્રા અંતર્ગત આજે સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસે ઘેર ઘેર જઈને આદિવાસી યાત્રાની ઝુંબેશનું અનુકરણ કર્યુ! યાત્રા અંતર્ગત આદિવાસીઓને પડતી હાલાકીઓ અને પડતર પ્રશ્નોઉપર કામ કરાયો

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 1

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદિવાસી યાત્રા અંતર્ગત આજે સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસે ઘેર ઘેર જઈને આદિવાસી યાત્રાની ઝુંબેશનું અનુકરણ કર્યુ! યાત્રા અંતર્ગત આદિવાસીઓને પડતી હાલાકીઓ અને પડતર પ્રશ્નોઉપર કામ કરાયો

આજરોજ સુરતના ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ ના આદિવાસી સત્યાગ્રહ યાત્રા અંતર્ગત ઓલપાડ વિધાનસભા વિસ્તારના જોઠાણ, વડોદ તથા કરમલા ગામ ખાતે આદિવાસી વિસ્તારમાં કૉંગ્રેસ પક્ષ દ્વારા આદિવાસી માટે કરવામાં આવેલ કામો તથા આવનાર વિધાનસભા ની ચૂંટણી માં કૉંગ્રેસ પક્ષ દ્વારા મેનિફેસ્ટો માં કરવામાં આવેલ યોજનાઓ બાબતે માહિતી આપવામાં આવી.

આદિવાસી સત્યાગ્રહ યાત્રા માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પક્ષના મહામંત્રી અને સહકારી તથા ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક,ઓલાપડ તાલુકા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ જ્યેન્દ્ર ભાઈ દેસાઈ, ભરતભાઇ દેસાઈ,ઈશ્વરભાઈ પટેલ, ભરત ભાઈ પટેલ,યોગેન્દ્ર પટેલ,તનય દેસાઈ, કેતનભાઈ દેસાઈ,રામકીશનભાઈ સુરતી,રાજુભાઇ રાઠોડ,ઠાકોરભાઈ રાઠોડ,રમણભાઈ રાઠોડ,જયેશભાઇ રાઠોડ, ભુપતભાઇ દેસાઈ,પ્રવીણભાઈ સુરતી,બચુ ભાઈ રાઠોડ,રમેશભાઈ રાઠોડ સહિતના કૉંગ્રેસ ના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.


ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદિવાસી યાત્રા અંતર્ગત આજે સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસે ઘેર ઘેર જઈને આદિવાસી યાત્રાની ઝુંબેશનું અનુકરણ કર્યુ! યાત્રા અંતર્ગત આદિવાસીઓને પડતી હાલાકીઓ અને પડતર પ્રશ્નો<br>ઉપર કામ કરાયો

Related posts

અંબાજી/ દાંતા અંબાજી માર્ગ પરના ત્રિશુળિયા ઘાટ નજીકની ઝાડીઓમાં એક યુવાનની ઝાડ પર લટકતી લાશ મળી, હત્યાં કે આત્મહત્યા પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

લુખ્ખાગીરી કરવી કે ડોન બનવાનો વહેમ હોય તો કાઢી નાખજો, નહિતર ગુજરાત પોલીસ બરાબરની હવા કાઢશે, સુરતમાં બાઈક પર પિસ્તોલ સાથે ભાઈગીરી કરતા જય- વીરુના હાલ જોઈલો

Phone: 9998685264.

અમરેલી સેસન્સ કોર્ટનાં સરકારી વકીલે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, કેસ બાબતે ઓફિસે બોલાવી દુષ્કર્મનો વિડીયો ઉતાર્યો, પુત્રને મારી નાખવાની આપી ધમકી

Phone: 9998685264.

Leave a Comment