Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન માટે ઝોન વાઈસ કુંડ બનાવી કરવામાં આવી ખાસ વ્યવસ્થા! જાણો સંપૂર્ણ વિગત અને લિસ્ટ

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 2817

અમદાવાદમાં ગણપતિ વિસર્જનને લઈને લેવાયો નિર્ણય
કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં કુંડ બનાવવામાં આવ્યા
AMC દ્વારા વિસર્જન માટે બનાવેલ કુડમાં જ ગણપતિ વિસર્જન કરવા અપિલ

હાલ રાજ્યમાં ગણપતિ મહોત્સવની ખુબ ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.અને થોડા દિવસ બાદ ગણપતિ વિસર્જન કરવામાં આવશે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ ઝોનમાં કુંડ બનાવવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા ગણેશ વિસર્જનની તૈયારીઓમાં લાગી ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગણેશ વિસર્જન માટે શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. નદી તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણી દુષિત થાય છે. જેથી નદી તળાવના સ્ત્રોતને સુરક્ષિત રાખવા તથા પર્યાવરણ બચાવવા વિસર્જન માટે બનાવેલ કુડમાં જ ગણપતિ વિસર્જન કરવા અપિલ છે.

AMC દ્વારા જુદા જુદા સ્થળોએ બનાવવામાં આવેલ વિસર્જન કુંડની વિગતો નીચે મુજબ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન માટે ઝોન વાઈસ કુંડ બનાવી કરવામાં આવી ખાસ વ્યવસ્થા! જાણો સંપૂર્ણ વિગત અને લિસ્ટ

Related posts

સુરતમાં કોંગ્રેસના ગુજરાત સાંકેતિક બંધને સારો પ્રતિસાદ! ઠેર ઠેર માર્કેટો, મોલ્સ, બજારો સજ્જડ બંધ, કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકની પોલીસે અટકાયત કરી, જુઓ વિડીયો

Phone: 9998685264.

ભાજપ સરકાર મોંઘવારીથી મારી રહી છે!
વીજબિલમાં 79 પૈસાનો જંગી વધારો દાઝ્યા પર ડામ સમાન!
દ. ગુજરાતના વીજ ગ્રાહકો ઉપર 270 કરોડનો બોજો પડશે, દર્શન નાયક

Phone: 9998685264.

અમદાવાદ / 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના 4 આરોપીઓને ગુજરાત ATS એ દબોચ્યાં! ચારેય આરોપીઓ દાઉદ ઈબ્રાહીમ ગેંગના, અમદાવાદ થી ધરપકડ કરાઈ

Phone: 9998685264.

Leave a Comment