અમદાવાદ / સરખેજ સાર્વજનિક માધ્યમિક શાળા ખાતેના બાળકો માટે પ્રકૃતિ વંદનના કાર્યક્રમ થકી સમજણ અપાઈ! હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન પર્યાવરણ સરંક્ષણ ગતિવિધિ તથા વન સુરક્ષા હેતુ પ્રકૃતિ વંદનનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદ ખાતેના સરખેજની સાર્વજનિક માધ્યમિક શાળામાં ભણતા વિધાર્થીઓને પ્રકૃતિ વિશેની સાચી સમજણ અને પર્યાવરણ સંરક્ષણની ગતિવિધિ વિશે HSSF સંસ્થા દ્વારા એક કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો...

