અમરેલી / તાલુકા પોલીસના વિસર્જન બાદ SP નિર્લિપ્ત રાયે બીજા જ દિવસે PSI પી. બી. લક્કડને સસ્પેન્ડ કર્યા, શુ છે કારણ જાણીલો
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર) તાજેતરમાં અમરેલી તાલુકા પોલીસ મથકના સ્ટાફનું વિસર્જન કરાયુ હતુંSP દ્વારા બીજા જ દિવસે બદલી કરાયેલા PSI ને તત્કાલ અસરથી સસ્પેન્ડ...

