ઉત્તર પ્રદેશ / માત્ર 75 ઘર ધરાવતા ગામમાં 47 લોકો IAS ઓફિસર બન્યા, ઈસરો,અણુ સંશોધન કેન્દ્ર, વિશ્વ બેંક તથા અનેક દેશોના રાજદૂત બની આપી રહ્યા છે સેવા
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) ભારતનું આ અનોખુ ગામ,જે ગામ 75 ઘરનું ગામ છે.આ ગામમાં 47 IAS અધિકારી વિવિધ વિભાગોમાં સેવા આપી રહ્યા છે,આ...

