Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

થર્ટી ફર્સ્ટ પાર્ટી / જોજો દારૂ કે નશીલા પદાર્થોનું સેવન કરી બહાર નીકળ્યા તો આવી બનશે! પોલીસ બ્રેથ-એનાલાઇઝર અને એન્ટી નાર્કોટિક્સ કીટ લઈને આપની રાહ જોઈ રહી છે

થર્ટી ફર્સ્ટ પાર્ટી / જોજો દારૂ કે નશીલા પદાર્થોનું સેવન કરી બહાર નીકળ્યા તો આવી બનશે! પોલીસ બ્રેથ-એનાલાઇઝર અને એન્ટી નાર્કોટિક્સ કીટ લઈને આપની રાહ જોઈ રહી છે

Our Visitor

003002
Total Users : 3002
Total views : 3679
Who's Online : 1

થર્ટી ફર્સ્ટ પાર્ટી / જોજો દારૂ કે નશીલા પદાર્થોનું સેવન કરી બહાર નીકળ્યા તો આવી બનશે! પોલીસ બ્રેથ-એનાલાઇઝર અને એન્ટી નાર્કોટિક્સ કીટ લઈને આપની રાહ જોઈ રહી છે

અમદાવાદ શહેરમાં ઘણા સ્થળો પર આજે થર્ટી ફર્સ્ટ ની પાર્ટીનું આયોજન કરવામાં આવશે. જેમાં લોકો નવા વર્ષને હર્ષો ઉલ્હાસ સાથે સેલિબ્રેટ કરવા ખાવા પીવાની પાર્ટીનું આયોજન કરતા હોય છે. જેમાં અમુક લોકો દારૂ તેમજ માદક પદાર્થોનું નશો કરતા જોવા મળે છે. જે સંદર્ભમાં આજરોજ અમદાવાદની SOG પોલીસ આવા લોકો ઉપર ખાસ નજર રાખી રહી છે. લોકો દારૂ, ડ્રગ્સ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરી બહાર ન ફરે તેના ઉપર SOG પોલીસ નાર્કોટિક્સ કીટ સાથે ખાસ નજર રાખી રહી છે. ત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણીમા લોકો કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર દારૂ તેમજ નશીલા પદાર્થો જેમકે એમડી, ચરસ, ગાંજો, અફીણ જેવી વસ્તુઓનું સેવન કરતા હોય છે. જેને લઈને અમદાવાદની પોલીસ પણ આવા લોકોને ઝડપી પાડવા એક્ટિવ મોડ માં જોવા મળી રહી છે. અમદાવાદમાં ઠેર ઠેર પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી તેમજ રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકોને બ્રેથએનાલાઈઝર વડે ચેક કરી દારૂનો સેવન કર્યો છે કે કેમ તેની ચેકિંગ હાથ ધરી છે.

ત્યારે બીજી તરફ અમદાવાદની SOG ના DCP શ્રી જયરાજસિંહ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ SOG ના PI શ્રી ગોહિલ સાહેબ PSI ચાવડા અને SOG ક્રાઇમની ટીમ દ્વારા અમદાવાદના ઇસ્કોન બ્રિજ નીચે નાર્કોટિક્સનું સેવન કરેલા લોકોને ઝડપી પાડવા એન્ટી નાર્કોટિક્સ ચેકીંગ કીટ સાથે કડક કામગીરી હાથ ધરાઈ છે.


થર્ટી ફર્સ્ટ પાર્ટી / જોજો દારૂ કે નશીલા પદાર્થોનું સેવન કરી બહાર નીકળ્યા તો આવી બનશે! પોલીસ બ્રેથ-એનાલાઇઝર અને એન્ટી નાર્કોટિક્સ કીટ લઈને આપની રાહ જોઈ રહી છે

Related posts

વડોદરા જિલ્લાના જરોદમાં વરસાદમાં ફસાયેલાં શ્રમજીવી પરિવારને PI બારોટ અને NDRF ની ટીમે ડૂબતા બચાવી લીધો

Phone: 9998685264.

પોતાના હક અને પ્રજાના હિત માટે આંદોલન કરતા આંદોલનકારીઓ સામે કાર્યવાહી થાય છે તો પછી બજરંગ દળના લોકો સામે કેમ નહી! સરકારના બેવડા વલણ સામે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના આકરા પ્રહારો

Phone: 9998685264.

મોરબીમાં બુટલેગરોની ખુલ્લી દાદાગીરી! અરજી કરનાર પરિવારને કહ્યું થાય તે કરીલો દારૂ તો વેચાશે, વચ્ચે પડશો તો જાનથી મારી નાખીશ! બુટલેગરો વિરુદ્ધ જિલ્લા પોલીસવડા ને ફરિયાદ અપાઈ

Phone: 9998685264.

Leave a Comment