નરોડા રમખાણ હત્યાંકાંડમાં છોડી મુકાયેલા 67 લોકો સામે હાઇકોર્ટમાં ઘા નાખશે એસઆઈટી
આરોપીઓ વિરુદ્ધ મજબૂત અને ભરોસાપાત્ર પુરાવા રેકોર્ડ પર મૂક્યાનો એસઆઈટીનો મત સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) ગયા અઠવાડિયે 2002ના નરોડા ગામ હત્યાકાંડ...

