Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના ઓલપાડમાં કોંગ્રેસ દ્વારા વચન પત્રિકા વિતરણ સાથે ચૂંટણી પ્રચાર તેજ કરાયો! દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠુંમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો

સુરતના ઓલપાડમાં કોંગ્રેસ દ્વારા વચન પત્રિકા વિતરણ સાથે ચૂંટણી પ્રચાર તેજ કરાયો! દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠુંમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

સુરતના ઓલપાડમાં કોંગ્રેસ દ્વારા વચન પત્રિકા વિતરણ સાથે ચૂંટણી પ્રચાર તેજ કરાયો! દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠુંમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો

2022 વિધાન સભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરતના ઓલપાડમાં ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તેની સામે કોંગ્રેસ પણ પૂરજોશ પ્રચારના મેદાનમાં ઉતરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ઉમમેદવારના પ્રબળ દાવેદાર દર્શનભાઈ નાયક અને કોંગ્રેસના કાર્યકરો હોદેદારો દ્વારા ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠું ગામ ખાતે ચૂંટણી અંતર્ગત પ્રચાર કર્યો હતો. સાથે કોંગ્રેસની 8 વચનોની પત્રિકા વિતરણ કરી વિવિધ વેપારી ખેડૂતો સામાન્ય લોકો તેમજ છેવાડે રહેતા લોકોનું ઘેર ઘેર જનસંપર્ક કરી તેમની સમક્ષ પહોંચી પત્રિકા વિતરણ કરવામાં આવી હતી.અને લોકોને મોંઘવારી,મંદી, સહિત પ્રશ્નો અને કોંગ્રેસની સરકાર બનશે તો 8 વચનની ચર્ચાઓ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.

વધુ મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત સિયાદલા અને સીમરઠું ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને ખેડૂતો તથા યુવાનો સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.


સુરતના ઓલપાડમાં કોંગ્રેસ દ્વારા વચન પત્રિકા વિતરણ સાથે ચૂંટણી પ્રચાર તેજ કરાયો! દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠુંમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો

Related posts

છેડાલ પરગણા વણકર સમાજ દ્વારા સમાજમાં સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ અંગે સંમેલન યોજાયો! દીકરા-દીકરીમાં ભેદભાવ, વ્યસનમુક્તિ, છુટાછેડા, મહિલા સશક્તિકરણ માટે દહેગામ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં એક પુસ્તકનું વિમોચન કરી સમાજ સુધારણા અને અંધશ્રધ્ધા ઉપર ભાર મુકાયો

Phone: 9998685264.

રાજકોટ /આરપીએફના પીઆઈને ડિગ્રેડ કરી પીએસઆઈ બનાવતા છેલ્લા દસ દિવસથી લાપતા, પત્નીએ આક્ષેપ કર્યો કે ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે મારા પતિ ગુમ થયા,

Phone: 9998685264.

ગુજરાતમાં 8 મહાનગર પૈકી 7 માં પોલીસ કમિશ્નર તો હવે કયા મહાનગરમાં પોલીસ કમિશ્નરની નિયુક્તિ થશે, શુ ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યકાળમાં આ કામ થશે?

Phone: 9998685264.

Leave a Comment