Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

Our Visitor

003003
Total Users : 3003
Total views : 3680
Who's Online : 0

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

અહેવાલ – રીતેશ પરમાર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પિતા-પુત્રની આત્મહત્યાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત અને પરેશાન છે, આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પિતા-પુત્ર બંને સ્ટેશન પર આરામથી વાતો કરી રહ્યા છે અને અચાનક પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી સામેથી આવતી ટ્રેનની સામે હાથ પકડીને સુઈ જાય છે.

જુઓ પિતા-પુત્રની આત્મહત્યાંનો દર્દનાક વિડીયો

મૃતક હરીશ મહેતા મુંબઈમાં શેર માર્કેટમાં કામ કરતો હતો. જ્યારે જય મહેતા ડીટીપી ઓપરેટર હતા. તેઓ વસઈમાં રહેતા હતા. જયના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. શેરબજારમાં રોકાણમાં ભારે નુકસાન બાદ હરીશ અને જય મહેતા દેવામાં ડૂબી ગયા હતા. આ ચિંતાના કારણે આ પિતાપુત્રએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.
હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

Related posts

દસ મહિનાના “કર્તવ્ય” ને મળી માતા-પિતાની છત્રછાયા. મહારાષ્ટ્રના દંપતિ ભાતુભાઈ અને ઉષાબહેને દત્તક લીધો. અમદાવાદ કલેક્ટરશ્રી સાંગલેએ પરિવારને પાઠવી શુભેચ્છાઓ

Phone: 9998685264.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન!સામાજિક સૌહાર્દ અને હિન્દૂ મુસ્લિમ ભાઈચારો ઝળકાયો,પોલીસ કમિશ્નરે હાજરી આપી કાર્યક્રમને બિરદાવ્યું

Phone: 9998685264.

સારા સમાચાર, રાજ્યમાં કોરોના ઉપર સરકારે સફળતા મેળવી હોવાના કારણે જલ્દી રાત્રી કર્ફ્યુમાંથી મળી શકે છે રાહત, લગ્ન પ્રસંગમાં પણ લોકોની હાજરીની સંખ્યા વધશે!

Phone: 9998685264.

Leave a Comment