Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

Our Visitor

009761
Total Users : 9761
Total views : 11425
Who's Online : 2

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

અહેવાલ – રીતેશ પરમાર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પિતા-પુત્રની આત્મહત્યાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત અને પરેશાન છે, આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પિતા-પુત્ર બંને સ્ટેશન પર આરામથી વાતો કરી રહ્યા છે અને અચાનક પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી સામેથી આવતી ટ્રેનની સામે હાથ પકડીને સુઈ જાય છે.

જુઓ પિતા-પુત્રની આત્મહત્યાંનો દર્દનાક વિડીયો

મૃતક હરીશ મહેતા મુંબઈમાં શેર માર્કેટમાં કામ કરતો હતો. જ્યારે જય મહેતા ડીટીપી ઓપરેટર હતા. તેઓ વસઈમાં રહેતા હતા. જયના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. શેરબજારમાં રોકાણમાં ભારે નુકસાન બાદ હરીશ અને જય મહેતા દેવામાં ડૂબી ગયા હતા. આ ચિંતાના કારણે આ પિતાપુત્રએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.
હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

Related posts

ગુજરાત પોલીસ માટે સૌથી મોટા સમાચાર : પોલીસ કર્મીઓના પગારમાં થશે વધારો : 550 કરોડનું ભંડોળ મુખ્યમંત્રીએ મંજુર કર્યું : ગૃહમંત્રી હર્ષ સંઘવી

Ritesh Parmar

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક દ્વારા કરાયેલ RTI માં ચોકાવનારી માહિતી સામે આવી!સુરત જિલ્લા અને તાલુકા પંચાયતની કચેરીઓમાં અ..ધ્ધ..ધ ૧૬૫૦ જગ્યાઓ ખાલી,વિકાસના કામોને પડી રહી છે પ્રતિકૂળ અસરો

Ritesh Parmar

હવે વધારે રાહ ના જોતા / તૈયાર છે અત્યાધુનિક વાઈબ્રન્ટ ગુજરાત એસી ટ્રેન, 8 દિવસની મુસાફરીમાં પ્રથમ સ્ટોપેજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ખર્ચ કરવી પડશે આટલી ટિકિટ

Ritesh Parmar

Leave a Comment