Times of Amdavad Live
BREAKING NEWS
Breaking NewsNewsUncategorizedઉધોગ જગતક્રાઈમટેકનોલોજીદેશ-વિદેશમનોરંજનરાજનીતિસ્પોર્ટ્સહેલ્થ

નડિયાદ એસીબીએ છટકું ગોઠવ્યું! પેટલાદમાં લાંચ લેતા 4 પોલીસ કર્મચારીઓ ઝડપાયા, પ્રોહિબિશનના કેસની પતાવટ માટે મહિલા બુટલેગર પાસેથી 45 હજાર માંગ્યા હતા

નડિયાદ એસીબીએ છટકું ગોઠવ્યું! પેટલાદમાં લાંચ લેતા 4 પોલીસ કર્મચારીઓ ઝડપાયા, પ્રોહિબિશનના કેસની પતાવટ માટે મહિલા બુટલેગર પાસેથી 45 હજાર માંગ્યા હતા

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

નડિયાદ એસીબીએ છટકું ગોઠવ્યું! પેટલાદમાં લાંચ લેતા 4 પોલીસ કર્મચારીઓ ઝડપાયા, પ્રોહિબિશનના કેસની પતાવટ માટે મહિલા બુટલેગર પાસેથી 45 હજાર માંગ્યા હતા

અહેવાલ – રીતેશ પરમાર

આણંદ : પેટલાદમાં મહિલા બુટલેગર પાસેથી પ્રોહિબીશનના કેસની પતાવટ માટે રૂ.૪૫ હજારની લાંચ માંગનાર એએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલો મળી કુલ ચાર પોલીસ કર્મચારીઓને નડિયાદ એસીબીએ ઝડપી પાડયા હતા. ચારેય કર્મીઓને નડિયાદની કચેરી ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેટલાદ પોલીસ સ્ટેશનના એએસઆઈ અને કોન્સ્ટેબલોએ વિદેશી દારૂના કેસની પતાવટ માટે મહિલા બુટલેગર પાસેથી રૂ. ૪૫ હજારની લાંચ માંગી હતી. મહિલા બુટલેગરે આ અંગે નડિયાદ એસીબીનો સંપર્ક કર્યો હતો.

જેથી એસીબીએ પેટલાદ શહેરની સ્ટેશન ચોકીએ છટકું ગોઠવી એએસઆઈ રામભાઈ વેલાભાઈ, કોન્સ્ટેબલ હિતેશભાઈ દિપસંગભાઈ, કોન્સ્ટેબલ હિતેશભાઈ દોલુભાઈ અને કોન્સ્ટેબલ વનરાજસિંહ કેસરીસિંહને ઝડપી પાડયા હતા. ત્યારબાદ ચારેય પોલીસ કર્મીઓને નડિયાદ એસીબીની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.


નડિયાદ એસીબીએ છટકું ગોઠવ્યું! પેટલાદમાં લાંચ લેતા 4 પોલીસ કર્મચારીઓ ઝડપાયા, પ્રોહિબિશનના કેસની પતાવટ માટે મહિલા બુટલેગર પાસેથી 45 હજાર માંગ્યા હતા

Related posts

ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં તેમાં ભ્રષ્ટાચાર કોણ કરે છે! સુરતના કુદસડ ગામમાં ઠેર ઠેર ગંદકી, કચરાનું સામ્રાજય, ગટરો ઉભરાઈ રહી હોવાના કારણે બીમારી ફેલાવવાની શક્યતા :દર્શન નાયક :

Phone: 9998685264.

સુરતના ઉધનામાં એક કંપનીમા સુપરવાઈઝર તરીકે કામ કરતા કારીગરની હત્યા, ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યાં, CCTV ના આધારે પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

ગુજરાતમાં 8 મહાનગર પૈકી 7 માં પોલીસ કમિશ્નર તો હવે કયા મહાનગરમાં પોલીસ કમિશ્નરની નિયુક્તિ થશે, શુ ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યકાળમાં આ કામ થશે?

Phone: 9998685264.

Leave a Comment