Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું !

પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું !

Our Visitor

009826
Total Users : 9826
Total views : 11505
Who's Online : 0

પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું !

ઉત્તર પ્રદેશ : બરેલીમાં બની એક દુઃખદ ઘટના, બાળકીના પિતાએ સ્કૂલમાં ફી ન ભરતા શાળા સંચાલકોએ 9 માં ધોરણમાં ભણતી બાળકીને પરીક્ષામાં બેસવા દીધી ના હતી. જેના લીધે બાળકીને મનમાં લાગી આવતા બાળકીએ આત્મહત્યા કરી લીધી હતી.

સમગ્ર ઘટના મુજબ પિતાની એકની એક દીકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ પિતા શાળાની ફી ન ભરી શકતા શાળા પ્રશાસને બાળકીને પરીક્ષામાં બેસવા દીધી ન હતી, જે બાદ તરૂણીએ પોતાનું જીવન ટુંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે.

બેટી પઢાઓ બેટી બચાઓનું સરકારનું સૂત્ર નિરર્થક સાબિત થયાની ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પોતાની ખરાબ પરિસ્થિતના કારણે સ્કૂલમાં ભણતી બાળકીની ફી ના ભરતા શાળા સંચાલકોએ બાળકીને પરીક્ષામાં ના બેસવા દીધી હતી. જેનાથી બાળકીને મનમાં લાગી આવતા 9 માં ધોરણમાં ભણતી બાળકીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું હતું. આ ઘટનાના લીધે ઉત્તર પ્રદેશના બરેલીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને સમગ્ર શહેરમાં વાલીઓ અને પ્રજાજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી. હાલ આ ઘટના સંદર્ભમાં બરેલી પોલીસે તપાસ હાથ ધરી છે.


પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું !

Related posts

વાસદ બગોદરા હાઈવે પરથી બાઈક ઉપર પસાર થતાં દંપતીને બેફામ રીતે હંકારી રહેલા કાર ચાલકે ટક્કર મારી, બંનેના કરુણ મોત

Ritesh Parmar

જામનગરમા ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ટ્રાફીક પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો, પોલીસકર્મી દાખલ,

Ritesh Parmar

સુરત / ઓલપાડ ખાતેના કંઠરાજ અને વિહારા ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં ચૂંટણી પ્રચાર! રાહુલ ગાંધીના 8 વચનોની પુસ્તિકા નું વિતરણ તેમજ ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવ્યો

Ritesh Parmar

Leave a Comment