Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું ! ઉત્તર પ્રદેશના બરેલી માંથી એક પિતાના હૈયાફાટ રુદનનો વિડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે

પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું ! ઉત્તર પ્રદેશના બરેલી માંથી એક પિતાના હૈયાફાટ રુદનનો વિડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું ! ઉત્તર પ્રદેશના બરેલી માંથી એક પિતાના હૈયાફાટ રુદનનો વિડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે

ઉત્તર પ્રદેશ : બરેલીમાં બની એક દુઃખદ ઘટના, બાળકીના પિતાએ સ્કૂલમાં ફી ન ભરતા શાળા સંચાલકોએ 9 માં ધોરણમાં ભણતી બાળકીને પરીક્ષામાં બેસવા દીધી ના હતી. જેના લીધે બાળકીને મનમાં લાગી આવતા બાળકીએ આત્મહત્યા કરી લીધી હતી.

જુઓ વિડીયો બાળકીના માતા -પિતાનું હૈયાફાટ રુદન

સમગ્ર ઘટના મુજબ પિતાની એકની એક દીકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ પિતા શાળાની ફી ન ભરી શકતા શાળા પ્રશાસને બાળકીને પરીક્ષામાં બેસવા દીધી ન હતી, જે બાદ તરૂણીએ પોતાનું જીવન ટુંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે.

બેટી પઢાઓ બેટી બચાઓનું સરકારનું સૂત્ર નિરર્થક સાબિત થયાની ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પોતાની ખરાબ પરિસ્થિતના કારણે સ્કૂલમાં ભણતી બાળકીની ફી ના ભરતા શાળા સંચાલકોએ બાળકીને પરીક્ષામાં ના બેસવા દીધી હતી. જેનાથી બાળકીને મનમાં લાગી આવતા 9 માં ધોરણમાં ભણતી બાળકીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું હતું. આ ઘટનાના લીધે ઉત્તર પ્રદેશના બરેલીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને સમગ્ર શહેરમાં વાલીઓ અને પ્રજાજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી. હાલ આ ઘટના સંદર્ભમાં બરેલી પોલીસે તપાસ હાથ ધરી છે.


પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું ! ઉત્તર પ્રદેશના બરેલી માંથી એક પિતાના હૈયાફાટ રુદનનો વિડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે

Related posts

સુરતના કડોદરા ખાતે બાળકના અપહરણ બાદ હત્યાંનો મામલો, કડોદરા PI રાકેશ પટેલને કરાયા સસ્પેન્ડ

Phone: 9998685264.

વડોદરા /ગોત્રી ચેકપોસ્ટ નજીકની કેનાલ પાસે યુવતીની એક્લતાનો લાભ લઈ દુષ્કર્મ આચરનારા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો LRD આખરે પોણા બે વર્ષે ડિસમિસ

Phone: 9998685264.

દેશના 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ હોવાનું બહાર આવ્યુ! બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા ચોકી ઉઠ્યું, દર પાંચ વર્ષે લાઇસન્સ રીન્યુ કરવું પડશે!

Phone: 9998685264.

Leave a Comment