Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું !

પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું !

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું !

ઉત્તર પ્રદેશ : બરેલીમાં બની એક દુઃખદ ઘટના, બાળકીના પિતાએ સ્કૂલમાં ફી ન ભરતા શાળા સંચાલકોએ 9 માં ધોરણમાં ભણતી બાળકીને પરીક્ષામાં બેસવા દીધી ના હતી. જેના લીધે બાળકીને મનમાં લાગી આવતા બાળકીએ આત્મહત્યા કરી લીધી હતી.

સમગ્ર ઘટના મુજબ પિતાની એકની એક દીકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ પિતા શાળાની ફી ન ભરી શકતા શાળા પ્રશાસને બાળકીને પરીક્ષામાં બેસવા દીધી ન હતી, જે બાદ તરૂણીએ પોતાનું જીવન ટુંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે.

બેટી પઢાઓ બેટી બચાઓનું સરકારનું સૂત્ર નિરર્થક સાબિત થયાની ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પોતાની ખરાબ પરિસ્થિતના કારણે સ્કૂલમાં ભણતી બાળકીની ફી ના ભરતા શાળા સંચાલકોએ બાળકીને પરીક્ષામાં ના બેસવા દીધી હતી. જેનાથી બાળકીને મનમાં લાગી આવતા 9 માં ધોરણમાં ભણતી બાળકીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું હતું. આ ઘટનાના લીધે ઉત્તર પ્રદેશના બરેલીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને સમગ્ર શહેરમાં વાલીઓ અને પ્રજાજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી. હાલ આ ઘટના સંદર્ભમાં બરેલી પોલીસે તપાસ હાથ ધરી છે.


પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું !

Related posts

38 જેટલાં ગંભીર ગુનાનો આરોપી લીકર કિંગ વિજુ સિંધી દુબઈ શા માટે ભાગ્યો? ભૂતકાળના લીકર કિંગ મુકેશ હરજાણીની હત્યામાં પણ વિજુ સિંધીનું નામ ખુલ્યું હતું! કંપનીનું નામ જય અંબે, કોણ કોણ છે ભાગીદાર જાણો

Phone: 9998685264.

સુરતમાં કોંગ્રેસના ગુજરાત સાંકેતિક બંધને સારો પ્રતિસાદ! ઠેર ઠેર માર્કેટો, મોલ્સ, બજારો સજ્જડ બંધ, કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકની પોલીસે અટકાયત કરી, જુઓ વિડીયો

Phone: 9998685264.

અમદાવાદમાં દાનવ પતિએ પત્નીનું માથું કાપી આખા ઘરને આગ લગાવી લીધી- જાણો ધ્રુજાવી દેતું કારણ

Phone: 9998685264.

Leave a Comment