છેડાલ પરગણા વણકર સમાજ દ્વારા સમાજમાં સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ અંગે સંમેલન યોજાયો! દીકરા-દીકરીમાં ભેદભાવ, વ્યસનમુક્તિ, છુટાછેડા, મહિલા સશક્તિકરણ માટે દહેગામ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં એક પુસ્તકનું વિમોચન કરી સમાજ સુધારણા અને અંધશ્રધ્ધા ઉપર ભાર મુકાયો
ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે છેડાલ પરગણા વણકર સમાજના આગેવાનો અને શિક્ષિત મહિલાઓ દ્વારા સમાજમાં ચાલતી , અંધશ્રદ્ધા, જન્મ મરણ, લગ્ન પ્રસંગમાં થતાં ખોટા ખર્ચાઓ, નવી...

