Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ / ગુજરાત: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓની બદલી, કોને ક્યાં મુકાયા જુઓ સંપૂર્ણ યાદી

વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ / ગુજરાત: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓની બદલી, કોને ક્યાં મુકાયા જુઓ સંપૂર્ણ યાદી

Our Visitor

009767
Total Users : 9767
Total views : 11433
Who's Online : 0

વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ / ગુજરાત: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓની બદલી, કોને ક્યાં મુકાયા જુઓ સંપૂર્ણ યાદી

રાજ્ય સરકાર દ્વારા સતત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સરકારે હવે આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ કર્યો છે. રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. એક તરફ ગુજરાતમાં ચૂંટણી નજીક છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે 3 નવેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ દળમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

આ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી

પિનાકીન પરમાર – નાયબ પોલીસ કમિશનર, ઝોન-3 સુરત
બલદેવસિંહ વાઘેલા – નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક (વહીવટ) અમદાવાદ
હેતલ પટેલ – નાયબ પોલીસ કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ) સુરત
એન.એન. ચૌધરી – અધિક પોલીસ કમિશનર (ટ્રાફિક) અમદાવાદ
મુકેશ કુમાર એન. પટેલ સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગર
એ.જી. ચૌહાણ – રાજ્ય પોલીસ એકેડમી, કરાઈ, ગાંધીનગરઆરટી સુસારા – પોલીસ અધિક્ષક મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડર હજીરા
ઉષા રાડા – SRPF
કેતન દેસાઈ – ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-4 અમદાવાદ
હર્ષદ કુમાર કે. પટેલ – પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર
કોમલબેન વ્યાસ (બદલી: ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ શહેર)
ભક્તિ કેતન ઠાકર – નાયબ પોલીસ કમિશનર, ઝોન 1 સુરત શહેર


વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ / ગુજરાત: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓની બદલી, કોને ક્યાં મુકાયા જુઓ સંપૂર્ણ યાદી

Related posts

જૂનાગઢમાં કેદીઓને લઈ જતી પોલીસ બસમાંથી LCB એ 23 ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડી, MT શાખામાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શખ્સની ધરપકડ

Ritesh Parmar

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિજનો નિર્ણય, આવતી કાલે ગુજરાત હાઇકોર્ટમાં 2 મિનિટ મોન રાખવામાં આવશે, મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે આવતી કાલે સવારે 11 વાગે 2 મિનિટનું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

Ritesh Parmar

અમદાવાદ / સરખેજ સાર્વજનિક માધ્યમિક શાળા ખાતેના બાળકો માટે પ્રકૃતિ વંદનના કાર્યક્રમ થકી સમજણ અપાઈ! હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન પર્યાવરણ સરંક્ષણ ગતિવિધિ તથા વન સુરક્ષા હેતુ પ્રકૃતિ વંદનનો કાર્યક્રમ યોજાયો

Ritesh Parmar

Leave a Comment