Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં કોંગ્રેસ કરી રહી છે જોરદાર તૈયારીઓ! વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસનો એડિચોટીનો જોર! ઓલપાડ ખાતે રાહુલ ગાંધીના આઠ વચનો બાબતે ઘેર ઘેર ચર્ચા અને બેઠકો, કોંગ્રેસ બનાવશે સરકાર : દર્શન નાયક

સુરતમાં કોંગ્રેસ કરી રહી છે જોરદાર તૈયારીઓ! વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસનો એડિચોટીનો જોર! ઓલપાડ ખાતે રાહુલ ગાંધીના આઠ વચનો બાબતે ઘેર ઘેર ચર્ચા અને બેઠકો, કોંગ્રેસ બનાવશે સરકાર : દર્શન નાયક

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

સુરતમાં કોંગ્રેસ કરી રહી છે જોરદાર તૈયારીઓ! વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસનો એડિચોટીનો જોર! ઓલપાડ ખાતે રાહુલ ગાંધીના આઠ વચનો બાબતે ઘેર ઘેર ચર્ચા અને બેઠકો, કોંગ્રેસ બનાવશે સરકાર : દર્શન નાયક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત કાસલા બુજરંગ, કાસલા ખુદ,કાછોલ અને ઓરમા ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકા વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

જનસંપર્ક કરતા ગુજરાત પ્રદેશ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક

તો બીજીતરફ 155- ઓલપાડ વિધાનસભા વિસ્તારના સ્યાદલા ગામ ખાતે પાટીદાર અને હળપતિ સમાજના આગેવાનો સાથે મિટિંગ યોજી તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી તથા આવનાર વિધાનસભાની ચૂંટણી ના સંદર્ભમાં કોંગ્રેસ પાર્ટીના મેનીફેસ્ટો, તેમજ રાહુલ ગાંધીજીએ આપેલ આઠ વચનો બાબતે ચર્ચાઓ કરી હતી. વધુમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા ભાજપના ખોટા વચનો ઝુઠા વાયદાઓથી કંટાળી ગઈ છે. અને મોંઘવારી, GST, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, વીજળી, ખેડૂતોને પડતી પારાવાર મુશ્કેલીઓને ભાજપની સરકાર હટાવી શકી નથી. જેથી આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો મિજાજ બદલાઈ જશે અને ભાજપને સત્તા ઉપરથી પછાડી કોંગ્રેસ પક્ષ સરકાર બનાવશે તેવી આશા દર્શન નાયકે દર્શાવી હતી.


સુરતમાં કોંગ્રેસ કરી રહી છે જોરદાર તૈયારીઓ! વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસનો એડિચોટીનો જોર! ઓલપાડ ખાતે રાહુલ ગાંધીના આઠ વચનો બાબતે ઘેર ઘેર ચર્ચા અને બેઠકો, કોંગ્રેસ બનાવશે સરકાર : દર્શન નાયક

Related posts

સંત આસારામ બાપુના 450 આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો! 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

Phone: 9998685264.

સુરતના અડાજણ -પાલ વિસ્તારમાં 14 વર્ષની કિશોરીના અપહરણનો મામલો, અંગ્રેજી પેપરની પરીક્ષા નહી આપવાના લીધે કર્યું પોતાના અપહરણનું તરક્ટ,

Phone: 9998685264.

ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે PI ઓની બદલી! જાણો કોની ક્યાં બદલી કરાઈ તેનું સંપૂર્ણ લિસ્ટ

Phone: 9998685264.

Leave a Comment