Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતઃ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીએ કરેલા 8 વચનોની પત્રિકાનું વિતરણ! અથાગ મહેનત અને જનતાનો સહકાર જીત અપાવશે : દર્શન નાયક

સુરતઃ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીએ કરેલા 8 વચનોની પત્રિકાનું વિતરણ! અથાગ મહેનત અને જનતાનો સહકાર જીત અપાવશે : દર્શન નાયક

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

સુરતઃ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીએ કરેલા 8 વચનોની પત્રિકાનું વિતરણ! અથાગ મહેનત અને જનતાનો સહકાર જીત અપાવશે : દર્શન નાયક

આવનાર વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતપોતાની જાહેરાતો કરી રહ્યા છે. તે જાહેરાતો લોકો સુધી પહોંચે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધીના 8 વચનોની પત્રિકા નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી ઓલપાડ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા પત્રિકા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રહેણાંક વિસ્તારો તેમજ શાકભાજી વિક્રેતાઓ, અનાજ કરિયાણાની દુકાનદારો અથવા અન્ય કોઈ છેવાડે રહેનાર વ્યક્તિ, નાનો કે મોટો વ્યવસાય કરતા બજારના વેપારીઓને પણ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડોર ટુ ડોર સંપર્ક કરતા દર્શન નાયક

ત્યારે સુરતના ઓલપાડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની અને જીતના મક્કમ ઈરાદા સાથે રાત દિવસ જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત મીરજાપોર,કુંભારી,સોદલાખારા અને હાથીસા ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક અને તેમની સાથે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને ખેડૂતો તથા યુવાનો સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.


સુરતઃ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીએ કરેલા 8 વચનોની પત્રિકાનું વિતરણ! અથાગ મહેનત અને જનતાનો સહકાર જીત અપાવશે : દર્શન નાયક

Related posts

ગુજરાત પોલીસમાં વધુ એક પ્રમોશન, રાજ્યભરમાં બિન હથિયારી 242 PSIને PI તરીકે બઢતી…જૂઓ લીસ્ટ

Phone: 9998685264.

શરદ પૂર્ણિમા ના પવિત્ર દિવસે જ્યોતિષ વિદ્યા પ્રદાન ક્ષેત્રે કાર્યરત ગુજરાતની નામાંકિત સંસ્થા એલીમોન એસ્ટ્રો દ્વારા સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો

Phone: 9998685264.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સન્માન સાથે આપવામાં આવી વિદાય, તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓર્નર

Phone: 9998685264.

Leave a Comment