Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફેરવી નાખ્યો નિર્ણય, શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર રદ કર્યો,

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફેરવી નાખ્યો નિર્ણય, શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર રદ કર્યો,

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફેરવી નાખ્યો નિર્ણય, શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર રદ કર્યો,

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

    આજની કેબિનેટ મિટિંગમાં રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોને 8 કલાક ફરજીયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરાયો છે.શિક્ષણ મંત્રીએ હજુ મંગળવારે જ આ નિર્ણયમાં ફેરફાર નહી કરવાનો હુંકાર કર્યો હતો.તેના 24 કલાકમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પીછેહઠ કરી છે. મહત્વનું છે કે,શિક્ષકોને ફરજીયાત રીતે સોમવારથી શુક્રવાર 8 કલાક અને શનિવારે 5 કલાક હાજર રહેવા આદેશ અપાયો હતો. જેનો સખત વિરોધ થતાં તાત્કાલિક અસરે નિર્ણય બદલવા ફરજ પડી છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફેરવી નાખ્યો નિર્ણય, શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર રદ કર્યો,

Related posts

રક્ષાબંધન સાતમ-આઠમના તહેવાર નિમિતે દારૂ પ્યાસીઓમાં રેલમછેલ થાય તે પહેલા અમદાવાદ PCB એ સપાટો બોલાવ્યો, 2.27 લાખના ઈંગ્લીશ દારૂ સાથે એક ઇસમની કરી ધરપકડ

Phone: 9998685264.

ઝારખંડ/ રામગઢમાં એક બેકાબુ ટ્રક ચાલકે 5 વાહનોને અડફેટમાં લીધા, એક કાર ટ્રક નીચે કચડાઈ, 4 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત, જુઓ વિડીયો

Phone: 9998685264.

સ્કૂલમાં પહેલા જ દિવસે હાથમાં બુક્સને બદલે પકડવાં પડ્યાં ઝાડુ, વાલીઓમાં ફેલાયો રોષ, મ્યુનિસિપલ સત્તાધીશોએ શાળાના મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારી

Phone: 9998685264.

Leave a Comment