Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

Rajkot Suicide: હિંડોળગઢમાં પ્રેમી પંખીડાએ કોઈ અગ્મ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી

Rajkot Suicide: હિંડોળગઢમાં પ્રેમી પંખીડાએ કોઈ અગ્મ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

009762
Total Users : 9762
Total views : 11426
Who's Online : 0

Rajkot Suicide: હિંડોળગઢમાં પ્રેમી પંખીડાએ કોઈ અગ્મ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ જિલ્લાના વીંછીયાના હિંગોળગઢ ગામે આવેલી વીડીમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ બે અજાણ્યા પ્રેમી-પંખીડાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો પોલીસે બન્ને યુવક-યુવતીના મૃતદેહને કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હિંડોળગઢ ગામની વીડીમાં ઝાડ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવક-યુવતીની લાશ મળી આવી હતી.

આ બાબતની જાણ થતાં આસપાસના લોકો તેમજ વીંછીયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં યુવક-યુવતીની ઉંમર આશરે 20 થી 22 વર્ષની આસપાસ હોવાનું તેમજ તે પ્રેમી-પંખીડા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમજ પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો વીંછીયા પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.


Rajkot Suicide: હિંડોળગઢમાં પ્રેમી પંખીડાએ કોઈ અગ્મ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી

Related posts

ભચાઉ / લાંચિયો પીઆઈ ACB ના હાથે ઝડપાયો! ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ અને રાઈટર રૂ. પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Ritesh Parmar

એક એક તલાટી પાસે ચાર ચાર ગામના ચાર્જ હોવાથી ગ્રામીણ પ્રજાને પડી રહી છે મુશ્કેલી!
જિલ્લામાં મંજૂર મહેકમ સામે ૧૦૫ તલાટી ની જગ્યાઓ ખાલી
જિલ્લામાં તલાટી ક્રમ મંત્રીની ઘટ નિવારવા દર્શન નાયક ની માંગ

Ritesh Parmar

વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ / ગુજરાત: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓની બદલી, કોને ક્યાં મુકાયા જુઓ સંપૂર્ણ યાદી

Ritesh Parmar

Leave a Comment