Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મુંદરાઃ કણઝરાની વાડીમાં પરિણીતા અને કુંવારા પ્રેમીનો સજોડે આપઘાત

મુંદરાઃ કણઝરાની વાડીમાં પરિણીતા અને કુંવારા પ્રેમીનો સજોડે આપઘાત

Our Visitor

009769
Total Users : 9769
Total views : 11438
Who's Online : 0

મુંદરાઃ કણઝરાની વાડીમાં પરિણીતા અને કુંવારા પ્રેમીનો સજોડે આપઘાત
  • પ્રેમી પંખીડાને સાથે રહેવું હતું પણ સમાજ- કુદરતને મંજુર ન હોતું

– યુવકના પિતા પુત્રની પ્રેમિકાને તેના પતિને સોંપવા માટે લેવા આવતા જ બંનેએ અંતિમ પગલું ભરી લીધું


ભુજ —મુંદરા

સમાજમાં પ્રેમી પંખીડાના આત્મહત્યાના બનાવમાં ચિંતાજનક વાધારો થયો છે. તેવામાં મુંદરા તાલુકાના કણઝરા ગામની વાડી વિસ્તારમાં મૂળ પાટણ જિલ્લાના પ્રેમી પંખીડાએ લીમડાના ઝાડમાં ગત રાત્રિના સજોડે ગળાફાંસો ખાઈ લઈ પોતાની જીવન લીલા સંકેલી લેતા ભારે અરેરાટી ફેલાઈ છે.સમગ્ર બનાવ મામલે પ્રાગપર પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. મરણજનાર પ્રેમી પંખીડામાં યુવતી પરિણીત હોવાનું બહાર આવ્યું છે.


મુંદરાઃ કણઝરાની વાડીમાં પરિણીતા અને કુંવારા પ્રેમીનો સજોડે આપઘાત

Related posts

ગુજરાત પોલીસ ગ્રેડ પે મામલો, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ પરીવાર અમારો પરીવાર છે, અને પરિવારના નાના મોટા પ્રશ્નો સાથે બેસી સોલ્વ કરીશુ

Ritesh Parmar

પલસાણા ખાતે પાણીની ટાંકીની સફાઈ કરતા દરમ્યાન ચાર કામદારોના મોત થવાનો મામલો! દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી કરી ઉગ્ર રજુઆત, પોલીસની તપાસ શંકાસ્પદ, કંપનીના કસૂરવાર માલિકો સામે કાયદેસર ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે

Ritesh Parmar

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાબરમતી મધ્યસ્થ જેલની ઓચિંતી મુલાકાત લીધી!
મધ્યસ્થ જેલની અલગ અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલનું પણ સ્વનિરીક્ષણ કર્યું

Ritesh Parmar

Leave a Comment