Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સનો પંખે લટકેલો મૃતદેહ મળ્યો, હત્યાં કે આત્મહત્યા તેનું રહસ્ય ઘૂટાયું,પરિવારજનોએ કરી ન્યાયની માંગણી, જુઓ વિડીયો

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 3637

અમદાવાદમાં 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો છે. ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સ ફરજ બજાવતી હતી. 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. નર્સ હોસ્પિટલના 7માં માળે કામ કરતી હતી અને 3 દિવસથી ફરજ પર ન આવતા પરિવારને તેની જાણ કરાઈ હતી. નર્સની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળતા પોલીસે તે દીશામાં તપાસ ચાલુ કરી છે.પરંતુ નર્સની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે નર્સ માનસિક વિભાગમાં સારવાર લેતી હોવાનો પણ હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો છે. હાલ નર્સની હત્યા થઈ છે કે આત્મહત્યા તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

પારીવારજનોનો આક્ષેપ કરતો વિડીયો

ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

જિમી પરમાર નામની મહિલા નર્સે SMS હોસ્પિટલમા પંખે દોરડો બાંધી ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. જે સમગ્ર ઘટનાથી ચકચાર મચી જવા પામ્યું છે તેમજ પરિજનો દ્વારા હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નર્સનો આપઘાત
ચાંદખેડામાં SMS હોસ્પિટલમાં નર્સે આપઘાત કર્યો છે. જિમી પરમાર નામની મહિલા નર્સ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યોની વિગતો સામે આવી રહી છે. 12 જાન્યુઆરીથી નર્સ હોસ્પિટલમાંથી ગુમ હતી તેવું પણ જાણવા મળ્યું છે. હોસ્પિટલના તંત્રની બેદરકારીનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે. હાલ પરિવાર દ્વારા હોસ્પિટલ તંત્ર સામે લગાવેલા ગંભીર આક્ષેપો તેમજ સમગ્ર ઘટના બાબતે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સનો પંખે લટકેલો મૃતદેહ મળ્યો, હત્યાં કે આત્મહત્યા તેનું રહસ્ય ઘૂટાયું,પરિવારજનોએ કરી ન્યાયની માંગણી, જુઓ વિડીયો

Related posts

વડોદરા/ સોહામણી લાગતી યુવતીને એક યુવક રૂમમાં લઈ ગયો, કપડા ઉતારતા હોશ ઉડ્યા, કિન્નર નીકળ્યો,

Phone: 9998685264.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છારાનગર રોડ કટિંગ ની નોટિસ અપાઈ, રોડ કટિંગમાં જાતીય ભેદભાવ હોવાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ! એડવોકેટ શમશાદખાન પઠાણના નેતૃત્વમાં આજે રાજીવગાંધી ભવન ખાતે વાંધા અરજી આપવામાં આવી

Phone: 9998685264.

સુરત જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારી સામે ગાંધીનગર અગ્રસચિવને ફરીયાદ કરતા નેતા દર્શન નાયક, અધિકારી પોતાની સરકારી ગાડી ઉપર બીનઅધિકૃત રીતે લાલ-વાદળી ફ્લેશર લાઈટનો ઉપયોગ કરે છે, કસૂરવાર અધિકારી સામે શિક્ષાત્મક પગલા ભરવા રજુઆત

Phone: 9998685264.

Leave a Comment