Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાકિસ્તાનના એન્કરે કહ્યું શાહરુખ ખાન તમે તમારા પરીવાર સાથે ભારત છોડીને પાકિસ્તાન આવી જાઓ,મોદી સરકાર તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છે

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 302

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયેલો છે તે અંગે વિવાદ ચાલી રહ્યો છે, તો બીજી તરફ લોકો પણ તેમના સમર્થનમાં આવતા જોવા મળી રહ્યા છે. આવા જ સપોર્ટને લઈને, પાકિસ્તાનના એન્કરની સોશિયલ મીડિયા પર યુઝર્સો દ્વારા ક્લાસ લગાવી દેવાઈ.

હકીકતમાં, આર્યન ખાનના કેસ અંગે, પાકિસ્તાની એન્કર વકાર ઝાકાએ ટ્વીટ કર્યું હતું કે, શાહરુખે પાકિસ્તાન આવવું જોઈએ.
તેમણે કહ્યું- “શાહરુખ ખાન સર, ભારત છોડો અને તમારા પરિવાર સાથે પાકિસ્તાન ચાલ્યા આવો. મોદી સરકાર, જે તમારા પરિવાર સાથે કરી રહી છે તે બકવાસ છે. હું શાહરૂખ સાથે ઉભો છું.”

ટ્વિટ
Waqar Zaka
@ZakaWaqar
Sir @iamsrk leave India and shift to Pakistan along with ur family – this is bullshit what @narendramodi Govt is doing with ur family , I stand with SKR
12:02 AM · Oct 23, 2021
4.1K

વકાર ઝાકાના આ ટ્વીટ બાદથી ભારતીય યુઝર્સ અને શાહરૂખના ફેન્સે તેની ઝાટકણી કાઢી અને જોરદાર ઝાટકણી કાઢી. લોકોએ પાકિસ્તાન અને વકારને નિશાન બનાવતા કહ્યું કે જેમના રસોડા ચેરિટી પર ચાલે છે, તેઓ અન્ય લોકોને દાવતમાં આમંત્રણ આપતા નથી.

સોશિયલ મીડિયા યુઝર દેવિકા તિવારી (@dtiwari2012)એ લખ્યું- મને લાગે છે કે તમે નથી જાણતા કે શાહરૂખ, એક ફિલ્મ માટે કેટલા પૈસા લે છે. તમારો દેશ અને નિર્માતાઓ તે સહન નહીં કરી શકે.એવા ઘણા ભારતીયો છે જે SRK માટે ઉભા છે.

યુઝર્સ અબ્દુલ વહાબ (wAwrajaa)એ વકાર પર કટાક્ષ કર્યો અને લખ્યું- પાકિસ્તાન આવી જાઓ, વકાર ઝાકા પાસેથી ક્રિપ્ટોગ્રાફી શીખો. કોઈ પણ સંજોગોમાં વકાર ઝાકાએ વચમાં આંગળી કરવી છે. માત્ર કોઈ રીતે ફેમ મળી શકે, લોકોના મોઢે આ વાત થઈ શકે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પાકિસ્તાનના એન્કરે કહ્યું શાહરુખ ખાન તમે તમારા પરીવાર સાથે ભારત છોડીને પાકિસ્તાન આવી જાઓ,મોદી સરકાર તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છે

Related posts

અમદાવાદ શહેરમાં ફરી એકવાર માનવ તસ્કરીનો કિસ્સો સામે, મહારાષ્ટ્ર પોલીસની તપાસમાં અમદાવાદનું કનેકશન સામે આવ્યું

Phone: 9998685264.

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી! સરખેજમાં જમીનની અદાવતમાં 10 થી 15 રાઉન્ડ ફાયરિંગ કરાયું

Phone: 9998685264.

SC કોલેજિયમ દ્વારા જસ્ટિસ સુનિતા અગ્રવાલની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુંક, સુનિતા અગ્રવાલ બન્યા રાજ્યના બીજા મહિલા ચીફ જસ્ટિસ

Phone: 9998685264.

Leave a Comment