અમદાવાદ : આનંદનગર પોલીસ સ્ટેશનના PSI રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાયા! આરોપીને જામીન અપાવડાવવા અને માર નહી મારવા માટે 50 હજારની લાંચ માંગી હતી
નરેશદાન ટાપરીયાને એસીબીએ જોઘપુર ગામ ચોકીમાંથી ઝડપી લીધાઆરોપીને જામીન લેવડાવી માર નહીં મારવાના રૂપિયા માંગ્યા હતાગ્રામ્ય એસીબી પીઆઈ એસ.એન.બારોટ અને ટીમનો સપાટોઅમદાવાદમાં આજે એક પોલીસકર્મી...

