Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની 14 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણસચિન તેંડુલકર માટે સન્માનની વાત

વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની 14 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણસચિન તેંડુલકર માટે સન્માનની વાત

Our Visitor

009760
Total Users : 9760
Total views : 11424
Who's Online : 1

વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની 14 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણસચિન તેંડુલકર માટે સન્માનની વાત

02 નવેમ્બર, 2023

ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી સચિન તેંડુલકરની 14 ફૂટ ઊંચી પ્રતિમાનું બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.
તેંડુલકરના જીવનના 50 વર્ષને સમર્પિત પ્રતિમા મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે સ્થાપિત કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, BCCI સચિવ જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, NCPના વડા શરદ પવાર, MCA પ્રમુખ અમોલ કાલે જોવા મળ્યા હતા.

સચિનનું આંતરરાષ્ટ્રીય કરિયરમાં પ્રદર્શન

સચિને તેની કારકિર્દીમાં 200 ટેસ્ટની 329 ઇનિંગ્સમાં 53.78ની એવરેજથી 15,921 રન બનાવ્યા અને 46 વિકેટ લીધી.
ડિસેમ્બર 1989માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ સામે પોતાની ODI ડેબ્યૂ કરનાર સચિને 463 ODIમાં 44.83ની એવરેજથી 18,426 રન બનાવ્યા અને 154 વિકેટ લીધી.
આ ફોર્મેટમાં તેણે 96 અડધી સદી અને 49 સદી ફટકારી છે. આ સાથે તેણે 1 T-20 ઈન્ટરનેશનલમાં 10 રન બનાવ્યા છે અને 1 વિકેટ લીધી છે.


વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની 14 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણસચિન તેંડુલકર માટે સન્માનની વાત

Related posts

ગુજરાતના લોકો જે સમસ્યાથી પરેશાન છે તેનો અનુભવ આજે પૂર્વ ઉપ -મુખ્યમંત્રી નીતિન પટેલને થયો! કડીમાં તિરંગા યાત્રા દરમ્યાન ઢોરે અડફેટે લેતા નીતિન પટેલને ઢીંચણના ભાગે ઇજા પહોંચી, સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા

Ritesh Parmar

બુટલેગરોની હવે ખેર નહી! સ્ટેટ મોનીટરીંગ સેલમાં ધાખડ PI અને PSI ઓની નિમણુંક

Ritesh Parmar

વિસાવદરમાં GRD જવાને ચાલુ ફરજે કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું, “પરીક્ષા આપવા જાઉં છું અને પરીક્ષા રદ્દ થઇ જાય છે.” જુઓ બીજું શું કહ્યું ?

Ritesh Parmar

Leave a Comment