Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી

પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી

Our Visitor

009747
Total Users : 9747
Total views : 11410
Who's Online : 0

પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

પાલનપુરમાં ચા ની કીટલી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી દિવ્યાંગ વિધવા મહિલાની સગીર વયની દીકરીના અપહરણને ૨ માસનો સમય વીતવા છતાં તેની ભાળ મળી નથી. ત્યારે પોલીસની કામગીરીથી નારાજ અપંગ મહિલાએ આત્મ વિલોપન કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુરના બેચરપુરમાં રહેતી અને ટીનાબેનના નામે ઓળખાતી જિયાબેન સેનજીભાઈ ઠાકોર જિલ્લા પંચાયત પાસે ચા ની લારી ચલાવી ગુજરાન ચલાવે છે.

જેની ૧૬ વર્ષની સગીર દીકરી અંજલિને ખરોડીયા ગામનો હેમંત ઉર્ફે મોન્ટુ રતુભાઈ ચૌધરી જારકર્મ કરવાના ઇરાદે અપહરણ કરી લઈ ગયો છે. આ યુવક પરણિત અને એક સંતાનનો પિતા છે. છતાં તે સગીર દીકરીને ભગાડી ગયો હોવાનું અશ્રુભરી આંખે ટીનાબેને જણાવ્યું હતું. આ અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને સગીરાની માતાએ ફરિયાદ પણ નોંધાવી છે.અપહરણને ૨ માસનો સમય વીતવા છતાં સગીર દીકરીની ભાળ મળી નથી. દીકરીની ભાળ મેળવવા પોલીસ સ્ટેશન ના ધરમ ધક્કા ખાઈને કંટાળેલી માતાએ પોલીસની બેદરકારી સામે રોષ ઠાલવતા અંતે એસ.પી કચેરીમાં જઇ આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.


પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી

Related posts

ગુજરાતમાં ટ્રાફીક પોલીસ માસ્ક અને વાહનના દંડ લેવાના ઘણા કિસ્સામાં લોકો સાથે ઘર્ષણમાં ઉતર્યાના ઘણા બનાવો જોયા હશે. પરંતુ અમદાવાદના એક પોલીસકર્મીએ અનોખું કાર્ય કર્યુ, ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર ચાલકોને ચોકલેટ ખવડાવી, જુઓ વિડીયો

Ritesh Parmar

સાવધાન : ત્રીજી આંખ સક્રિય, 4000 કેમેરા રાખશે વોચ અમદાવાદ શહેર પર પોલીસની બાજ નજર ગુનેગારોની કોઈ પણ ગતિવિધિ પર રખાશે નજર,

Ritesh Parmar

છારાનગર પોલીસ દમન કેસ મામલો, IPS અશોક યાદવ-સ્વેતા શ્રીમાળી સહિત પાંચની સામે મેટ્રો કોર્ટે કર્યા સમન્સ જારી, પીડિત આતિષ ઇન્દ્રેકરે કરી હતી ફરિયાદ, 28મી જાન્યુઆરીએ વધુ સુનાવણી

Ritesh Parmar

Leave a Comment