Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ચાંદખેડામા લુખ્ખાતત્વો દ્વારા બ્યૂટીપાર્લર સંચાલિકા સાથે છેડતી કરાઈ! મહિલાના પતિ અને દીકરાને માર માર્યો, ફરીયાદ દાખલ કરાઈ,

ચાંદખેડામા લુખ્ખાતત્વો દ્વારા બ્યૂટીપાર્લર સંચાલિકા સાથે છેડતી કરાઈ! મહિલાના પતિ અને દીકરાને માર માર્યો, ફરીયાદ દાખલ કરાઈ,

Our Visitor

009762
Total Users : 9762
Total views : 11426
Who's Online : 0

ચાંદખેડામા લુખ્ખાતત્વો દ્વારા બ્યૂટીપાર્લર સંચાલિકા સાથે છેડતી કરાઈ! મહિલાના પતિ અને દીકરાને માર માર્યો, ફરીયાદ દાખલ કરાઈ,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદઃ મહિલાઓ અને યુવતીઓની છેડતીની ઘટનાઓ અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં દરરોજ બનતી રહે છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મહિલાની છેડતીની ઘટના બાદ મારામારીના દ્રશ્યો સર્જાયાહતા. અહીં બ્યુટીપાર્લર સામે બેશીને આવારાતત્વો બિભત્સ ચેનચાળા કરતા હતા. જેથી મહિલાનો પતિ લુખ્ખાઓને ઠપકો આપવા ગયો હતો. જોકે ચાર લોકોએ ભેગા મળીને પતિને માર માર્યો હતો એટલું જ નહીં 13 વર્ષના દીકરાને માર મર્યો હતો. આ અંગે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી પ્રમાણે ન્યૂ રાણીપમાં રહેતા 47 વર્ષીય સાધનાબહેન (નામ બદલેલ છે) જગતપુરમાં બ્યુટી પાર્લર ચલાવે છે. 15 ઓગસ્ટે 4 માણસો તેમના પાર્લરની સામે બેસીને સાધનાબહેનને જોઈને બીભત્સ ચેન ચાળા કરતા હતા.

  સપના બહેને પતિને જાણ કરતા તે ચારેય પાસે ગયા હતા અને કહ્યું કે અહીં બેસવુ નહીં અને બીભત્સ ચેનચાળા, ઈશારા કરવા નહીં. તેમ કહેતા તે ચારેયે તેમને અને 13 વર્ષના પુત્રને માર માર્યો હતો.

બ્યુટી પાર્લરની સામે બેસી રહીને એક મહિનાથી મહિલાને બીભત્સ ચેનચાળા અને મશ્કરી કરીને છેડતી કરતા માણસો વિશે મહિલાએ પતિને ફરિયાદ કરી હતી. જેથી પતિ તે માણસોને ઠપકો આપવા જતા ચારેયે ભેગા મળી મહિલાના પતિ અને 13 વર્ષના દીકરાને માર માર્યો હતો. જેમની સામે મહિલાએ ચાંદખેડા પોલીસને ફરિયાદ કરી છે.


ચાંદખેડામા લુખ્ખાતત્વો દ્વારા બ્યૂટીપાર્લર સંચાલિકા સાથે છેડતી કરાઈ! મહિલાના પતિ અને દીકરાને માર માર્યો, ફરીયાદ દાખલ કરાઈ,

Related posts

સુરતમાં મહિલા ડોકટરે પોતાની માતા અને બહેનને ઝેરી ઈન્જેકશન આપ્યા, પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ, 2 ના મોત,

Ritesh Parmar

બોટાદ / દેશી દારૂનું દુષણ 18 લોકોને ભરખી ગયું! બોટાદના રોજીદ ગામે ઝેરી દારૂ પી જવાથી 18 લોકોના મોત, dysp ની અધ્યક્ષતામાં SIT ની રચના કરાઈ, દારૂબંધીના મામલે સરકાર નિષ્ફ્ળ દેખાઈ?

Ritesh Parmar

રાજભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેંદ્ર પટેલની શપથવિધિ સંપન્ન,

Ritesh Parmar

Leave a Comment