Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આમ આદમી પાર્ટી અને ભાજપના પોસ્ટર વોર વચ્ચે ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકાનો વિતરણ! જનતા જનાર્દન કોંગ્રેસને આપી રહી છે સમર્થન : દર્શન નાયક

આમ આદમી પાર્ટી અને ભાજપના પોસ્ટર વોર વચ્ચે ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકાનો વિતરણ! જનતા જનાર્દન કોંગ્રેસને આપી રહી છે સમર્થન : દર્શન નાયક

Our Visitor

002992
Total Users : 2992
Total views : 3669
Who's Online : 0

આમ આદમી પાર્ટી અને ભાજપના પોસ્ટર વોર વચ્ચે ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકાનો વિતરણ! જનતા જનાર્દન કોંગ્રેસને આપી રહી છે સમર્થન : દર્શન નાયક

આમ આદમીની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા.અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચે તે પહેલા જ વાતાવરણ ગરમાયુ હતું . અરવિંદ કેજરીવાલનાં આગમને લઇને જે હોડિંગ્સ અને ગેટ બનાવવામાં આવ્યા હતા તેને ઉતારવાની માંગ સાથે આપ અને બીજેપી આમને-સામને આવી ગયુ હતું.આપ અને બીજેપી બન્ને પક્ષનાં નેતાઓ સામે- સામે શાબ્દિક પ્રહાર કરતા નજરે પડ્યા હતા. વાતાવરણ ગરમ થતા જ ધક્કા-મુક્કીનો માહોલ સર્જાયો હતો. ભાજપ એની બાજુમાં પોસ્ટર લગાવ્યા છે. આ મામલે બન્ને પક્ષ વચ્ચે વાતાવરણ ગરમાયુ હતુ.
આ તકે બન્ને પક્ષ દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આપના નેતાઓએ હાય રે ભાજપનાં સુત્રોચ્ચાર કર્યા હતા.

ઓલપાડમાં ડોર ટુ ડોર પ્રચાર કરતા દર્શન નાયક

ભાજપ અને આપની પોસ્ટર લડાઈ વચ્ચે ઓલપાડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત દરિયા કાંઠા ના દાંડી ગામ ખાતે ભારે વરસાદ વચ્ચે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. સ્થાનિક જનતાએ કોંગ્રેસના પ્રચાર અને તેમની વિચાર સરણીને સારો પ્રતિસાદ આપ્યો હતો.


આમ આદમી પાર્ટી અને ભાજપના પોસ્ટર વોર વચ્ચે ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકાનો વિતરણ! જનતા જનાર્દન કોંગ્રેસને આપી રહી છે સમર્થન : દર્શન નાયક

Related posts

દાહોદમાં જાતરની વિધીમાં બકરાનું મટન ખાધા બાદ 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થયાની આશંકા,4 લોકોના મોત, સાચું કારણ વીસેરાના પરીક્ષણ બાદ સામે આવશે

Phone: 9998685264.

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા બોટાદ -ગાંધીગ્રામ સમર ટ્રેનને લીલી ઝંડી! 77 દિવસ માટે લોકોની સુવિધા માટે પ્રારંભ કરાવ્યો

Phone: 9998685264.

જુઓ આ લુખ્ખાની લુખ્ખાગીરી, વિકલાંગ યુવકની ટી સ્ટોલ ઉપર કરી ધમાલ, યુવકનું માથું ફોડી પોલીસ સાથે કરી દાદાગીરી, જુઓ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment